Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જુનાગઢ ના વંથલી તાલુકાના ધંધુસર ગામે ઇતિહાસ થી ઘેરાયેલું શ્રી સ્વયંભૂ ઢુંઢડીનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ મસ દરમ્યાન હજરો ભક્તો માથું ટકાવીને પુણ્યનું ભાથું બાંધે છે

Share to



ધંધુસર ગામના મેહેર સમાજના અગ્રણી શ્રી વિક્રમભાઈ ચાંગેલા તથા રાજુભાઈ દીવરાણીયા તથા અરજણભાઈ ઉકાભાઇ મૂળિયાસીયા શિવ એગ્રો કેમિકલ્સ વાળા જાદવભાઈ તેમજ પૂજારી સુરેશભાઇ અને માહિતી ખાતાના બીપીનભાઈ જોશી વિક્રમભાઈએ ઢુંઢડીનાથ મહાદેવ નો ઇતિહાસ ઢંઢોળ્યો હતો સૌરાષ્ટ્રમાં કહેવત છે દતન શો પતન માયા સો મિટિં આ કહેવતને સાર્થક કરતા અહીંયા ઢુંઢડીનાથ બાપુ સોપારી ઉપર શીર્ષાસન કરી અને અઘોર તપસ્યા કરેલ હતી છેલ્લે તેમનું શરીર અહીંયા ધંધુસર મુકામે સમાપ્ત થયેલ હતું અહીંયા ચોરાશી સ્તંભનું મહાદેવનું મંદિર છે સમસ્ત ગામ તથા વિક્રમભાઈ દ્વારા સારા ભજનીક કલાકારોને લઈ અહીંયા શ્રાવણ માસ દરમિયાન પ્રોગ્રામ કરતા જે કંઈ પણ આવક થાય તેમાંથી આ મંદિરનો જીણોદ્વાર કરેલો હતો અને ધંધુસર ગામ આખી એક જ મહેર ની વસ્તી ધરાવતું ગામ છે અહીંયા લગભગ બીજી કોઈ વસ્તી નથી બે પાંચ બ્રાહ્મણોના ઘર છે સાધુઓના ઘર છે અને એકદમ રળિયામણું ગામ છે ખેતી ઊપર વધારે ધ્યાન આપે છે જુનાગઢથી લગભગ દસ કિલોમીટર છે ખેતીવાડી તથા ગૌપાલન સાથે સંકળાયેલ છે વિક્રમભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે એમને પોતાને હનુમાનજીના મંદિરે ઘણી વખત ધૂન તથા ભજન મંડળી રાખે છે શ્રાવણ માસ દરમિયાન ઢુંઢડીનાથ મહાદેવ દર સોમવારે અભિષેક કરવામા આવે છે અને સાંજે મહા આરતી નો પ્રોગ્રામ કરવામાં આવે છે વિક્રમભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top