Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ઝગડીયા ના દુમાલા વાઘપુરા ગામે ઠેર ઠેર પાણીના લીગેજ થી હજારો લિટર પાણી વેડફાયું….

Share to

ભ્રસ્ટાચાર ની ભેટ ચડતી પાણી ની યોજનાઓ…

વિકાસ ના કામો થતી વખતે લોકો ધ્યાન ના આપતા આખરે પોતેજ હાલાકી ભોગવતાં ગ્રામજનો…

હાલ ઉનાળા ની ઋતુ ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં અનેક ગામો માં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે ઝગડીયા ના દુમાલા વાઘપુરા ખાતે ગામમાં સુથાર ફળિયા બજાર સહિત અનેક ફડીયા માં પાણી ની લાઈનો તૂટી જતા તેમાંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે અને ગ્રામજનો પાણીના વલખા મારી રહ્યા છે સતત પાણી ના લીકેજ ના કારણે લોકો ભર ઉનાળે પાણી વિના ત્રાસી ગયા છે જોકે આ સમસ્યા પાણી પોહચાડતી પાઇપ ના કારણે સર્જાઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોવાની વિગત સામે આવી રહી છે હલકી ગુણવતા વાળી પાઇપ અને યોગ્ય માપદંન્ડો ના આધારે પાઇપો નાંખી ન હોઈ તેમ લાગી રહ્યું છે અને નવ નિર્મિત RCC રોડ ને પણ ખોદી નાખતા બીજી તરફ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે…
જો વાત કરવામાં આવે તો દુમાલા વાઘપુરા ગામ અને ઉમલ્લા ગામ એક વેપારી મથક હોવાથી અહીંયા મોટા પાયે રહેણાંક ઘરો,બિલ્ડીંગ, શોપિંગ સેન્ટર આવેલ છે અને અહીં મોટી સઁખ્યા માં લોકો ની વસ્તી પણ છે જેના કારણે પાણીનો રોજબરોજ મોટી માત્રા માં ઉપયોગ થતો હોય છે જેમાં હાલ લગ્ન સીઝન હોવાથી અનેક ઘરો માં શુભ પ્રસંગો પણ હોઈ છે ત્યારે પાણી ની માંગ ઘણી વધી જતી હોઈ છે ત્યારે હાલ દુમાલા વાઘપુરા ગામ માં પાણી ની લાઈનો માં ભંગાણ સર્જાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દુમાલા વાઘપુરા ગામ ખાતે હાલ પાણી ની ત્રણ થી વધુ ટાંકી આવેલ છે અને તે થોડાજ વર્ષો માં નિર્માણ પામી છે જેના મારફતે ગ્રામજનો ના ઘરો બિલ્ડીંગ સુધી અલગ અલગ રીતે પાણી પોહચાડવામાં આવી રહ્યું છે પરંતું આ જે પણ ટાંકી બનાવેલ હોઈ તેની પાણી પોહચાડતી પાઇપો ક્યાંક તો વધુ જૂની સિમેન્ટ ખરાબ થઈ ગયેલ છે તો કેટલીક જગ્યા ઉપર નવી પાઇપ નખાવામા આવી છે પણ તે હલકી ગુણવત્તા અને પાણી પોંહચાડવા માટે નાની અને સક્ષમ ના હોઈ જેથી વિના આયોજન થી કામ કરેલ હોઈ તેથી લોકો ના ઘરો સુધી પાણી પોહ્ચતુંજ નથી અને જ્યાં પાણી પોહચે પણ છે તે માત્ર નામ પૂરતું જ હોઈ છે.. ત્યારે ક્યાંક ને ક્યાંક આ કામ માં મોટા પાયે યોજના નો લાભ ઉઠાવી ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સવાલ એ છે કે જયારે પણ કોઈ ગામ માં પાણી ની કોઈ યોજના થકી આ ટાંકી બનવામાં આવે છે તો શુ પાણી ક્યાં સુધી અને કેટલી ફોર્સ માં લોકો ના ઘર સુધી પોહચે છે કે કેમ તે તપાસ અને તેનું નિરીક્ષણ થાય છે ખરું..? અને જેતે એજન્સી દ્વારા કામ થઈ રહ્યું છે તેઓ દ્વારા વપરાતું મટીરીયલ યોગ્ય માપદંન્ડો ના આધારે અને ISI માર્ક સહિત અને ક્વોલિટી ની તપાસ કરવામાં આવે છે ખરી ? શુ તપાસ અધિકારીઓ આ બાબતે ચોકસાઈ પૂર્વક ખરાઈ કરી અને આવા કામો ને એપ્રુવલ આપે છે ..? તે તો એક તપાસ નો વિષય છે..

ગામના એક રહીશ દ્વારા જણાવાયું કે પાણી અમારા ફળિયા સુધી ફોહચતુંજ નથી અનેક વાર મૌખિક રજુઆત કરવા છતા કોઈ ધ્યાન પર લેતું નથી અમારા ફળિયા માં 300 થી વધુ લોકો રહે છે જેઓ ને સવારે પાણી ના આવતા તેઓ ની મહિલા ઓ ને કામ કરવામાં ખુબ મુશ્કેલી પડે છે. અમારા ફળિયા માં બપોર 12 વાગે પાણી આવે છે અને તે પણ એક કલાક અંધેર વહીવટ ના કારણે અમને પાણી માટે વલખા મારવા પડે છે ::એક ગ્રામજન

અત્રે ઉલ્લેખનીય છે કે ગામો માં સરકારી કામો માટે આવતા રૂપિયા લોકો ના ટેક્સ ના હોઈ છે અને આવી યોજનાઓ થકી તેઓ ની સુવિધા અને વિકાસ ના કામો માટે વાપરવાના હોય છે પરંતુ તેમ ના થતા અધિકારીઓ અને એજન્સી ના મેળાપીપણા થી તે ભ્રષ્ટાચાર ની ભેટ ચડી જતા હોય છે અને જેમાં લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે લોકો પણ આ બાબતે જાગૃત બને અને જે તે સ્થળ ઉપર વિકાસના કામો ચાલતા હોય ત્યારે ત્યાં વપરાતું મટીરીયલ જોઈ અને સરકારી ધારાધોરણ મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં તે પણ જોઈ અને જે તે એજન્સીઓને તે બાબતે ધ્યાન દોરી અને પોતાની ફરજ સમજી અને યોગ્ય ધ્યાન આપી કામ કરાવે તે પણ જરૂરી છે.


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top