Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

હાઈપર ટેન્શન અને તેના લક્ષણો વિશે આયુર્વેદ એક્સપર્ટની સલાહ જાણો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૭
ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેના કારણે લોકોનું જીવન બેઠાડું થઇ ગયું છે. બેઠાડુ જીવન હોવાના કારણે લોકોને હાઇપર ટેન્શન જેવી વ્યાધિઓ સતાવવા લાગી છે.હાઇપર ટેન્શન જેવી ગંભીર બીમારી પ્રત્યે જાે બેદરકારી સેવવામાં આવે તો દર્દીએ જીવ ગુમાવવો પડે છે. બ્લડપ્રેશરની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે શરીરમાં લોહીનો સંચાર ઘટી જાય છે. લોહીનો સંચાર ઘટી જાય ત્યારે બીપી ઘટી જાય છે. સામાન્ય બ્લડ પ્રેશરમાં તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર સામાન્ય રીતે ૧૨૦/૮૦ એટલે કે ૧૨૦ ઉપરનું અને ૮૦ નીચેનું હોવું જાેઇએ. ડોક્ટરો મુજબ હાલમાં ૧૪૦/૯૦ સુધીના બ્લડ પ્રેશરને સામાન્ય માનવામાં આવે છે. ????શું છે હાઇપર ટેન્શન?… તે જાણો.. જ્યારે ૧૪૦/૯૦ કરતાં વધી જાય ત્યારે હાઇબ્લડપ્રેશરને હાઇપર ટેન્શન કહેવામાં આવે છે. ‘હાઇપર ટેન્શન’ એક ગ્રીક શબ્દ છે. ‘હાઇપર’ એટલે ઊંચું. પ્રેશરનું ઉપર તરફ ખેંચાવું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાઇપર ટેન્શનમાં જાેવા મળતા લક્ષણો જેમ કે બેચેનીનો અનુભવ થવો,ચક્કર આવવા,માથું ભારે લાગવું,ધબકારામાં વધઘટ થવી,છાતીમાં ભાર લાગવો,કાનમાં તમરા બોલવા, પગમાં સોજા ચડી જવા,જેવા લક્ષણો જાેવા મળે છે. હાઇપર ટેન્શનમાં શરીર પર થતી અસર…. આંખનું હેમરેજ થવાની શક્યતા છે.સ્ટ્રોક આવવાથી પેરાલિસિસ થઈ શકે છે.કિડની ફેઇલ થવાની શક્યતા વધી જાય છે. હાર્ટ એટેક અને હૃદયના રોગ થઇ શકે છે. કાબુમાં રાખવા શું કરશો?… તે જાણો.. સમયસર દવા લેવી જાેઈએ,કસરત કરવી જાેઈએ,ભોજનમાં મીઠું ઓછું લેવું જાેઇએ, બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા નિયમિત પ્રેશર ચેક કરાવવાની સાથે સાથે આહારની ટેવોમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. આહારમાં તેલ, ઘી, ચીઝ, બટર, જેવા ખાદ્ય પદાર્થો લેવા જાેઈએ નહીં.પૂરતી ઊંઘ લેવાની સાથે સાથે લીલા શાકભાજી, ફળોનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જાેઈએ.જાે બ્લડ પ્રેસર પર કંટ્રોલ ન કરવામાં આવે તો કિડની ફેલ્યોર, પેરાલિસિસ,હાર્ટ એટેક,આંખને નુકસાન વગેરે જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. લોકોમાં એવી માન્યતા છે કે એક વખત હાઇપરટેન્શન થઇ ગયા બાદ તે ક્યારેય મટતો નથી. તેની કાયમ દવા લેવી પડે છે પણ હકીકતમાં એવું નથી.હાઇપર ટેન્શન થવા પાછળના કારણો પણ ઘણાં બધાં છે. જેમ કે, સ્ટ્રેસફુલ લાઇફ, વધુ પડતી દવાઓનું સેવન કે પછી વધતી જતી ઉંમર વગેરે જવાબદાર હોય છે. એ પાછળના મુખ્ય કારણને શોધીને તેની સારવાર કરવામાં આવે તો મોટાભાગના કેસમાં હાઇપરટેન્શન પર કાબૂ મેળવી શકાય છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top