Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

રાજપીપળા:બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર AC ચેમ્બર મા અને ગ્રાહકો તડકે મરે??

Share to

બેંક ઓફ બરોડા ની બહાર તાપ મા ભુચાડ ગામ ની વિકલાંગ વૃધ્ધા તાપ તપી ગયેલા ફ્લોર ઉપર ધસડાઈ ને પૈસા ઉપાડવા મજબુર

બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર નિતેશ ને આ મામલે પૂછતાં તેમણે ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે તમે પૂછનારા કોણ? બેંક ની બહાર કોણ ઉભું છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી.

ઈકરામ મલેક:રાજપીપળા

 રાજપીપળા ની બેંક ઓફ બરોડા ની બહાર ગ્રાહકો તડકા મા ઉભા રહેવા મજબુર, ગામડાં માંથી પોતાના ખાતા મા થી પૈસા ઉપાડવા આવતા લોકો ને બહાર ખુલ્લા તાપ મા ઉભા રાખવામાં આવે છે. ગામડાં માથી આવતા લોકો પોતાને પડતી હાલાકી મુંગા મોઢે સહન કરી લે છે, એટલે બેંક ના કર્તાધરતા ઓ ને પોતાને રાજા હોવાનો વહેમ ઘુસી ગયો હોય એમ લાગે છે. તારીખ 10 માર્ચ ના રોજ બેંક ની બહાર તાપ મા ભુચાડ ગામ ની એક વિકલાંગ વૃધ્ધા તાપ થી તપી ગયેલાં પ્લાસ્ટર ઉપર ઠસડાઈ ને બેંક ની બહાર પૈસા ઉપાડવા આવી હતી, અને ગેટ પાસે નીચે બેસી રહ્યા હતા, આ દ્રશ્ય જોઈ એક જાગૃત ગ્રાહકે બ્રાન્ચ મેનેજર ને વિકલાંગ ગ્રાહકો માટે કોઈ અલગ વ્યવસ્થા કેમ નથી? અને તેઓ તાપ મા નીચે બેસેલા છે એમ જણાવતા ઉશ્કેરાઈ જઈ તમે પૂછનારા કોણ છો? એમ કહી ઉદ્ધત વર્તન કરી બેંક બહાર કોણ ઉભું છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી એમ કહી પોતાની હલકી માનસિકતા નો પરિચય આપ્યો હતો.

 જે ગ્રાહકો ઉપર બેંક નું અસ્તિત્વ ટકેલું છે એ ગ્રાહકો તાપ મા ગરમી મા ટળવળે છે અને બેંક ના નોકર એવા મેનજર અને અને અન્ય સ્ટાફ AC ની ઠંડી હવા મા બેસી ને કામ કરે છે. ડગલે ને પગલે ગ્રાહકો પાસે થી રૂપિયા ખંખેરતી બેંકો અલગ અલગ સેવાઓ ના નામે ગ્રાહકો પાસે થી ચાર્જ વસુલતી હોય છે. બેંક મા પૈસા મુકવા જાવ તો પણ ચાર્જ અને ઉપાડવા જાવ તો પણ ચાર્જ, મોબાઈલ ઉપર SMS મેળવવા હોય તો એનો પણ ચાર્જ ચૂકવો, ATM માંથી અમુક મર્યાદા બાદ પૈસા ઉપાડો તો એનો પણ ચાર્જ, ખાતા મા જો બેલેન્સ મૈન્ટાઈન ના થાય તો એમાં પણ દંડ થાય, આમ ડગલે ને પગલે ગ્રાહકો પાસે થી બેંકો પૈસા ખંખેરતી હોય છે, અને બેંક ની આંટી ઘૂંટી થી અજાણ ગ્રાહક લૂંટાતો રહે છે.

  આમ રાજપીપળા ની બેંક ઓફ બરોડા ના બ્રાંચ મેનેજર કહ્યા મુજબ બેંક મા રાખેલા પૈસા ઉપાડવા આવેલા બેંક ની બહાર તાપ મા કોણ ઉભું છે, એનાથી એમને કોઈ લેવાદેવા નથી, કદાચ રાજપીપળા બ્રાન્ચ આદિવાસી વિસ્તાર મા આવતી હોવાથી મેનજર પોતાને બેંક નો રાજા સમજી બેસી પોતાને કોઈ સવાલ પૂછે તે ગમતું ના હોય એમ બની શકે, બેંક મા આવતા ગ્રાહકો ને પડતી અગવડો વેઠી ચૂપ રહેતા ગ્રાહકો ની ચુપકીદી ને કારણે આવા ઉદ્ધત અને માનસિક વિકલાંગતા ધરાવતા મેનજરો ને મોકળું મેદાન મળે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top