Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

સ્ટેશનોનાં નામ વેચીને રેલવે હવે કમાણી કરશેરેલવે સ્ટેશન પર સ્ટેશનના નામની સાથે હવે ખાનગી કંપનીઓના નામ પણ લખાશે

Share to


(ડી.એન.એસ)વડોદરા,તા.૦૯
રેલવે સ્ટેશન પર સ્ટેશનના નામની સાથે હવે ખાનગી કંપનીઓના નામ પણ લખાશે. આ સાથે રેલવે સ્ટેશનની અંદરના થાંભલા અને જંક્શનના બોર્ડ સાથે પણ આ નામ રાખવાનો ર્નિણય કરાયો છે. રેલવે ભાડા સિવાયની આવક ઊભી કરવા નવી પોલિસી લાવી રહ્યું છે. નોન ફેર રેવન્યુ સ્કીમ તરીકે જાહેર કરાયેલી આ સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ સરકારી કે ખાનગી નામાંકિત કંપનીઓના નામ લખવાની મંજૂરી અપાશે. રેલવે દ્વારા આ અંગે ઓપન ટેન્ડર દ્વારા ભાવ મગાવાશે. આ સ્કીમથી રેલવેને આવક થશે અને કંપનીઓને બ્રાન્ડિંગનો મોકો મળશે. રેલવે દ્વારા જે સ્ટેશનો પર ઓછી ટ્રેન આવતી હોય તેવાં સ્ટેશનોને ભાડે આપવાની અને સ્ટેશનના પ્લેટફોર્મ પર નાગરિકોના સામાજિક પ્રસંગો યોજવા મંજૂરી આપવી અને તેના દ્વારા આવક ઊભી કરવાની યોજના અમલમાં મૂકી હતી, પરંતુ વડોદરા ડિવિઝનમાં એક પણ પ્લેટફોર્મ કે સ્ટેશન માટે અરજી આવી નથી. રેલવે દ્વારા ભાડા સિવાયની આવક ઊભી કરવા સ્ટેશનના નામની સાથે પ્રતિષ્ઠિત કંપનીઓના નામ લખવાની મંજૂરીનો કોન્સેપ્ટ માત્ર જાહેરાતનો હેતુ છે. રેલવે સ્ટેશનોના નામ બદલાય નહીં તેમજ મુસાફરોને તકલીફ પણ પડે નહીં. હજુ ટેન્ડર અંગે સ્પષ્ટતા અને ભાવ તેમજ તારીખો આવવાની બાકી છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top