ખેડૂતોએ પહેલાં વરસાદમાં જ અગીયારસ ઉપર વાવણી કયાૅ બાદ મેઘરાજા ગાયબ થઈ જતાં ખેડૂતોમાં બિયારણ ખાતર બગડવાની ભીતી હતી.પરંતુ લાંબા સમયબાદ લાઠીના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થતાં ખુશી જોવા મળે છે.
તા.૨૮-૬-૨૧ ના સાંજે ૧૮-૦૦ કલાકે ધીમીધારે ભુરખીયા ગામે વરસાદ ચાલુ થયાં બાદ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ શરૂ થતાં સારો વરસાદ થવાની આશા છે.અધાૅ કલાકથી વરસી રહેલા વરસાદે પાકને જીવતદાન આપ્યું છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે કપરાજે આધેડ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા
અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે સમસ્ત કથીરીયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજી મંદિરે 31 માં પાટોત્સવ અને યજ્ઞ નું ભવ્ય આયોજન તારીખ 9 1124 ના રોજ કરવામાં આવશે
ઝગડીયા તાલુકામાં પોલીસ નોંધણી નહીં કરાવનાર 16 મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધતી ઝગડીયા તાલુકા પોલીસ…