ગુજરાત રાજ્યના જાણીતા વાર્તાકાર રાજભા ગઢવીએ એક ડાયરામાં જંગલમાં રહેતા આદિવાસી લોકોને જંગલી અને લૂંટારા કહી સમગ્ર સમાજને ખૂબ મોટો આઘાત થાય તેવી માનહાની કરી છે.રાજભા ગઢવીની ધરપકડ સાથે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારત આદિવાસી સંવિધાન સેનાના સંગઠન મંત્રી રાજુ વસાવા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ રાજભા ગઢવી સામે કડક પગલા ભરવા સાથે હિંદુ સંગઠનના ધર્મેશ ભવાનીએ છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણી શબ્દ તરીકે સંબોધી તેઓના સાથેના આગેવાનોને ગીધ કહી સંબોધી આદિવાસી સમાજની લાગણી દુભાઈ તેવું કૃત્ય કર્યું હોવા છતાં આ તમામ તત્વો સામે પગલા ભરવામાં આવ્યા નથી કે ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
બોડેલીના અલ્હાદપુરા ગામે ગ્રામજનો અને બોડેલી લાઇવના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો
બોડેલી ખાતે છોટાઉદેપુર સેન્ડ /સ્ટોક એસોસિએશન દ્વારા પ્રમુખ શ્રી કપીલ ભાઈ પીઠીયા ના અધ્યક્ષ સ્થાને તથા એસોસિએશનના સભ્યોની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના લીઝ ધારકોની મીટીંગ નું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-