Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જૂનાગઢ ની કેશોદ ફેમિલી કોર્ટની 300 દિવસની સજા વોરન્ટ ની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી જૂનાગઢ ની માળીયાહાટીના પોલીસ

Share to

મહે જુનાગઢ રેન્જના પોલીસ મહાર્નિશક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ નામદાર કોર્ટ તરફથી સજા થયેલ હોય તેવા નાસતા-ફરતા આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પીખોર ગામના સંજયગીરી રતિગીરી મેઘનાથીને કેશોદ ફેમિલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી નંબર 413/2024 ના કેસના આ કામનો આરોપી સંજયગીરી રતિગીરી મેઘનાથી રહે. પીખોર તાલુકો માળીયાહાટીના જિલ્લો જુનાગઢ જે આ કામના આરોપીએ 20 માસની રકમ કુલ રૂપિયા 60000 પુરા અને અરજી ખર્ચના 1000 એમ કુલ રૂપિયા 61,000 આ કામના આરોપી ભરતા ન હોય જેથી આ કામના આરોપીને ઘરપકડ કરવા માટે અને જેલમાં મોકલવા માટે કેશોદ ની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજ સાહેબ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ આ કામના આરોપી સંજયગીરી રતિગીરી મેઘનાથી ને 300 દિવસની સાદી જેલની સજા ભોગવવા માટે નો હુકમ કરેલ હતો અને આરોપી ને ધરપકડ કરીને જુનાગઢ જિલ્લા જેલમાં મોકલવા હુકમ કરેલ હતો જે વોરંટ બજવવા માટે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલ હતું જે વોરંટ ની બજવણી કરવા માટે પોલીસ સબ ઇન્સ. એસ.આઈ. સુમરા ને બાતમી મળેલ કે આ કામનો આરોપી સંજયગીરી રતિગીરી મેઘનાથી રહે.પીખોર તેમના ઘરે આવેલ હોય જેથી આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરી જુનાગઢ જેલમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે

* પકડાયેલ આરોપી- સંજયગીરી રતિગીરી મેઘનાથી પીખોર તા.માળીયાહાટીના જી.જુનાગઢ

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. શ્રી એસ.આઈ.સુમરા તથા પોલીસ હેડ કોન્સ. નિલેષભાઈ મણીશંકર ધ્રાંગડ તથા અરૂણભાઈ નાનાલાલ મહેતા તથા નિલેશભાઈ નાથાભાઈ ડાંગર તથા રાજેન્દ્રસિંહ મેંરગભાઈ પરમાર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top