Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જૂનાગઢ ના માધ્યમિકશિક્ષક વિભાગના માન્ય ઉમેદવાર નિલેશ સોનારા એ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર 2024 બોર્ડની ચૂટણીનું વિજય મુહૂર્ત માં ફોર્મ ભરીયુ

Share to

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી ચૂંટણીમાં ખંડ-3 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષક ખંડ( 3 )માં માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ તરફથી જૂનાગઢ માધ્યમિક શિક્ષક સંઘના ખૂબ સક્રિય પ્રમુખ શ્રી નિલેશભાઈ સોનારા ને મહામંડળ તરફથી મેન્ડેડ સુપ્રત કરી આપવામાં આવેલ અને મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે તારીખ 24/09/ 2024 ના રોજ નામાંકન પત્ર ભરી અને પોતાની ઉમેદવારી નોંધાવેલ છે સમગ્ર ગુજરાતમાંથી મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે શ્રી નિલેશભાઈ સોનારા ને માન્યતા મળેલ હોય મહામંડળના માનનીય ઉમેદવાર તરીકે સૌ સારસ્વત મિત્રો શિક્ષક મિત્રોને આગામી તારીખ 24/09/ 2024 ના રોજ બોર્ડની ચૂંટણીમાં સો ટકા મતદાન કરી દરેક ઘટક સંઘે ઘટક સંઘના હોદ્દેદારો પ્રમુખ મંત્રીઓ સારસ્વત મિત્રો કારોબારી સદસ્યો ખભે- ખભો મિલાવી આ પ્રતિષ્ઠા ના જંગ માં મહામંડળના માનનીય ઉમેદવાર શ્રી નિલેશભાઈ સોનારા ને વિજય અપાવી મહામંડળની એકતા અખંડતા અને એક સૂત્ર તને કાયમ કરીશું આ પ્રેસના માધ્યમથી ખાસ જણાવવાનું કે મહામંડળની એકતા અને સંગઠનના કારણે જ ભૂતકાળમાં પગાર પંચ શિક્ષણ અને શોક્સલોના હિત માટે તેમજ રક્ષણ જેવી મહત્વની બાબતો ના ઠરાવ કરાવવામાં આપણે સફળ થયા છીએ મિત્રો આવનારા પડકારો સંગઠનના માધ્યમથી જ ઉકેલ લાવવામાં સફળ થઈશું સોશિયલ મીડિયા અને whatsapp માં કોમેન્ટ કરવાથી સરકાર આપણી વિચારધારા સમજી શકે છે પ્રશ્નોના ઉકેલને બદલે વધારે પ્રશ્નો ગૂંચવાય છે બોર્ડમાં આપણું મજબૂત પ્રતિનિધિત્વ હશે તો કોઈપણ પ્રકારના શિક્ષકના પ્રશ્નો માટે આપણું પ્રતિનિધિત્વ મજબૂત રીતે નિર્ધારિત કરી શકશો સમગ્ર ગુજરાતના માધ્યમિક સંવર્ગના શિક્ષકોને શિક્ષક ભાઈઓ અને બહેનોને મહામંડલ તરફથી આહવાન કરવામાં આવે છે કે 24 /09 /2024 ના દિવસે કોઈપણ સંજોગોમાં આપણા સૌ સારસ્વત મિત્રોને જંગી મતદાન કરી મહામંડળની એકતા અખંડતા અને એક સૂત્રતા ના દર્શન કરાવીશું ઘણા ઘટક સંઘોમાં ચૂંટણી બાબત ઉત્સાહિત બની આપણી સામે ના પડકારોને પૂર્ણ કરીશું કારણકે કેટલાક નવા ફુટી નીકળેલા સંગઠનો ના કારણે કેટલાક શિક્ષક મિત્રોના મગજમાં ખોટી માન્યતા ઘર કરી જાય તેવી અફવાઓ અને નિરાશા જનક બાબતો નો સતત મારો ચલાવવામાં આવે છે
મિત્રો જે કાંઈ મળ્યું તે મહામંડળ ના થકી જ મળ્યું છે જે કાંઈ મળવાનું છે તે મહામંડળ મારફતે જ મળશે આપના જે કાંઈ પ્રશ્નો છે એ આપણે મજબૂતાઈથી સો ટકા ઉકેલ લાવવા માટે સક્ષમ છીએ પ્રતિબદ્ધ છીએ અને વચન બદ્ધ છીએ આપ સર્વે ઉપર મહામંડળને ખૂબ ભરોસો છે આ ભરોસાને કાયમ રાખવા માટે આપણે મહામંડળની આ આન બાનને ટકાવી રાખવા માટે મતદાનના દિવસે એક જબરજસ્ત માહોલ બનાવી અને એક ઉદાહરણરૂપ આ ચૂંટણીમાં આપણું પ્રતિનિધિત્વ પુરવાર કરીશું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top