Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નેત્રંગ વનવિભાગના અતિસંવેદનશીલ જંગલ માંથી વિરપ્પનોએ ૨૮ ખેરના વૃક્ષો કાપી નાખ્યા.

Share to

વનવિભાગ ને કોતરવાળા ભાગ માંથી સંતાડેલ લાંકડા નો જથ્થો મળી આવ્યો.

કુલ્લે ૨૮ ખેરના ઝાડની કિંમત રૂપિયા ૧.૧૫ હજાર ( સરકારી દર મુજબ )

નેત્રંગ . તા.૦૮-૦૮-૨૪.

નેત્રંગ-ઝંખવાવ રોડ પર કવચીયા ગામ ની પુર્વ દિશા તરફ અને સુરત જીલ્લા ને અડી ને નેત્રંગ વનવિભાગ ના કાયઁ વિસ્તારમા અતિસંવેદનશીલ રિઝર્વ જંગલ વિસ્તાર કે જેને રાજવાડી રાઉન્ડ તરીકે ઓળખાય છે. આ રાઉન્ડ ના પિંઞોટ બીટના કં.નં.૫૪૭ મા મોટા કરવામા આવેલ કિંમતી ઞણાતા એવા ૨૮ જેટલા ખેરના વૃક્ષો વિરપ્પનોએ પોતાના અંગત સ્વાથઁ ખાતર કાપી નાખવાની ઘટના બહાર આવતા ભરૂચ,સુરત,તાપી જીલ્લા ના વનવિભાગમા ભારે ચકચાર મચી જવા પામી છે,
જેને લઇ ને તા.૭મી ના રોજ વનવિભાગ ની એક ઉચ્ચ મહિલા અઘિકારી સહિત નેત્રંગ વનવિભાગ ના ઇન્ચાર્જ મહિલા આરએફઓ તેમજ સ્ટાફ રાજવાડી રાઉન્ડ પિંગોટ બીટમા તપાસ નો ઘમધમાટ બોલાવી દીઘો હતો. તપાસ હાથ ધરાતા કુલ્લે ૨૮ ખેરના વૃક્ષો કપાયેલ હોય, ૨૮ ઠુઠ નુ મોજમાપ કરતા ૪.૦૪૫ ઘ.મી પૈકી ૧.૮૫૧ ઘ.મી ખેરના લાંકડા વિરપ્પનો એ કોતરવાળા ભાગ માંથી સંતાડેલ મળી આવેલ છે. જેમા બાકી પડતા ૨.૧૯૪ ઘ.મી ના મુદામાલ ની તપાસ ચાલુ છે. ઇન્ચાર્જ મહિલા આરએફઓ પરમારે આપેલ માહિતી મુજબ ગુન્હાકામના મુદામાલ સરકારી દર મુજબ ની કિંમત રૂપિયા ૧.૧૫ હજાર ( એક લાખ પંદર હજાર) થાય છે. જેમાં થી વનવિભાગે રૂપિયા ૩૫ હજાર નો મુદામાલ કબ્જે કરેલ છે.
સદર ઞુન્હાને કલમ ૨૬(૧) એફ થી એફ.ઓ.આર કરી રજવાડી રાઉન્ડ ઞૃના નં ૦૭/૨૦૨૪-૨૫ અને નેત્રંગ રેંજ ગુન્હા રજીસ્ટ્રાર નં ૧૦/૨૦૨૪-૨૫ થી નોંઘી વધુ તપાસ આરએફઓ મીના પરમાર ચલાવી રહ્યા છે.
બોકક્ષ-:
૨૮ જેટલા કિંમતી ખેરના વૃક્ષો કાપવા માટે વિરપ્પનો સાથે કોઈ પણ જાણભેદુ હોવાનુ ચચાઁઇ રહ્યુ છે.

નેત્રંગ વનવિભાગ ની કચેરીના તાબા હેઠળ વિશાળ જંગલ આવેલ છે. જેમા સૌથી અતિસંવેદનશીલ અને ગીચ જંગલ વિસ્તાર એટલે મોતિયા નો જંગલ વિસ્તાર તરીકે ઓળખાય છે. વનવિભાગે જંગલોનો વિકાસ કરવા માટે વનસમિતિ ઓની રચના કરી છે. વનની સાચવણી કરવાની જવાબદારી આ સમિતિ તેમજ વનવિભાગના કમઁચારીઓની હોય છે. ત્યારે રાજવાડી રાઉન્ડ ના પિંગોટ બીટના કાયઁવિસ્તારમા કિંમતી ખેરના વૃક્ષો મોટી સંખ્યામા હોવાની જાણકારી વનવિભાગ ના કમઁચારીઓ તેમજ વનવિભાગ સાથે કાયમી સંકળાએલ લોકો સિવાઈ કોઈ ને ખબરના હોય. તેવા સંજોગોમાં એક સાથે ૨૮ જેટલા ખેરના ઝાડ વિરપ્પનોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર કાપી નાંખતા લોકોમા ચચાઁઇ રહ્યુ છે.કે અંદર ના કોઈ પણ વ્યકિતના સહકાર વિના આ કામ થવુ અશક્ય હોવાનુ ચચાઁઇ રહ્યુ છે.
બોકક્ષ
નેત્રંગ વનવિભાગના આરએફઓ સહિત ત્રણ જેટલા વન રક્ષક ની બદલીના માંદ ૨૧ દિવસ થયા છે ત્યા આ બનાવ બન્યો.
નેત્રંગ વનવિભાગ છેલ્લા કેટલાક વખત કોઈ ને કોઈ વિવાદમા છે.
જેમા નવા મુકાયેલ મહિલા આરએફઓ ને રહેઠાણ માટે ક્વાટર્સ નહિ મળતા વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ વનરક્ષક ને મહિલા આરએફઓ થકી કામની બાબતે વનરક્ષક ને જાનથી મારી નાખવાની ઘમકી,રોજમદાર કામદારોએ વેતન બાબતે આરએફઓ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી બદલીની માંગ કરી હતી, જેને લઇ ૧૮મી જુલાઈ ના રોજ મહિલાઓ આરએફઓ સહિત છેલ્લા આઠ,દસ વર્ષ થી એક જ જગ્યાએ ફરજ બજાવતા ત્રણ જેટલા વંનરક્ષકોની બદલી થઈ ને માંદ ૨૧ દિવસનો જ સમય ગાળો થયો છે.ત્યા એક સાથે ૨૮ જેટલા કિંમતી ખેરના ઝાડ કપાયા છે,તેને લઇ ને પણ અનેક પ્રકાર ની ચર્ચાઓ લોકોમા ચચાઁઇ રહી છે. તેવા સંજોગો મા વનવિભાગ તટસ્થ રીતે તપાસ હાથ ધરે તો કિંમતી બે નંબરી લાંકડા નો વેપલો કરતા વિરપ્પનો ઝડપાઇ તેમ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top