જૂનાગઢના ભેસાણમાં પરબ રોડ સૌવારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મૂળજીભાઈ સોલંકી ની ભત્રીજીને બાજુમાં રહેતા લખનનાથ જગન્નાથ ડાંગર નો પુત્ર યોગેશ ભગાડી ગયો હતો. આ બાબતે બંને ના પરિવાર વચ્ચે સામસામે મારા મારી થઈ હતી જેમાં 70 વર્ષના મૂળજીભાઈ સોલંકીને ગંભીર ઇજા થવાથી જુનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા ભેસાણ પોલીસમાં બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસ કોન્સ્ટેબલ પ્રથમ તપાસ સંજયભાઈ વાણીયા તેમજ હિતેશભાઈ રૈયાણી ચલાવી રહ્યા હતા
ત્યારબાદ સદર બનાવ ખૂનમાં પલટાયોં હતો ત્યારબાદ પોલીસ ટીમ દિલીપભાઈ બે સંજયભાઈ વાણીયા કનકસિંહ ગોહિલ વિક્રમભાઈ ગળચર હિતેશભાઈ રૈયાણી પ્રદીપભાઈ વાળા સહિત પી.એસ.આઇ એમ એન કાતરીયાએ તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં તાલુકાના કારીયા ગામેથી ઝૂંપડીમાંથી આરોપીને દબોચીને વૃદ્ધના હત્યા કેસમાં બે મહિલા સહિત નવ શખ્સોની ધરપકડ કરી હથિયાર કબજે લેવા માટે પી એસ આઈ એમ એન કાતરીયા દ્વારા આગળની તજવીત હાથ ધરવામાં આવી છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો