Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જૂનાગઢમાં આવનાર મોહરમ તાજીયા ઝુલુસ ગરીમા અને શાંતિપૂર્વક ઉજવાય તે માટે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા 100 જેટલા આયોજકો આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાય કોઈપણ પ્રકારનો અનિચ્છિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિડીયોગ્રાફી થી સમગ્ર રૂટનું ચેકિંગ કરવામાં આવશે

Share to

જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં તાજીયા કમિટી, એકતા સમિતી તથા અન્ય તમામ તાજીયા આયોજકો અંદાજીત સંખ્યા કુલ-૯૦ થી ૧૦૦ જેટલા આગેવાનો/આયોજકો સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢના કોન્ફરન્સ હોલ, ખાતે શાંતી સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવેલ જે મીટીંગમાં ચર્ચા કરવામા આવેલ મુદ્દા નિચે વિગતે છે.

જૂનાગઢ શહેરમાં નિકળનાર મુખ્ય તાજીયા કે જે તા.૧૪/૦૭/૨૦૨૪ના ક-૦૭/૩૦ વાગ્યે સાથે ઇલમ વિધી થનાર છે તથા તા.૧૬/૦૭/૨૦૨૪ના ક-૧૭/૦૦ વાગ્યે પડમાં આવવનાર છે અને ત્યારબાદ ઝુલુસ નિકળનાર છે જે તા.૧૮/૦૭/૨૦૨૪ના ક-૦૫/૩૦ વાગ્યે પૂર્ણ થનાર હોય જેમાં ગાંધીચોક જૂનાગઢ ખાતે વધુ ભીડ થતી હોય, યોગ્ય બેરીકેટીંગ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે.

અત્રેના જીલ્લા ખાતેથી મહોરમ તાજીયાના કુલ મોટા— ૭૬ તાજીયા/ઝુલુસ નિકળનાર છે આ તહેવાર શાંતીપૂર્ણ કોઇપણ પ્રકારના વિઘ્ન વગર થાય તે માટે તહેવારના ત્રણ દિવસ પહેલા ગિરનાર રોડ, જૈન મંદીર સામે ઝુલુસ આગળ વધે ત્યારે સાંજના સમયે ટ્રાફીકના લીધે કોઇ અડચણ ઉભી ન થાય તે સારૂ જરૂરી બેરીકેટીંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ જૂનાગઢ શહેરના મુખ્ય તાજીયા (સૈજ) લીમડા ચોક ખાતેથી નિકળનાર હોય, જેમાં મહીલાઓ તથા બાળકોની સંખ્યા વધુ હોય, જેથી વધુ મહીલા પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે. આવા આયોજનમાં જયા-જયા લોકોની ભીડ વધુ થતી હોય તેવા આયોજનના જવાબદાર આયોજક હોય છે. ઝુલુસ દરમ્યાન અન્ય વ્યકિતઓ/બિમાર લોકો તથા કોઇપણ આકસ્મિક કારણો સબબ લોકોને ખસેડવાની તથા બહાર નિકળવાની જરૂર પડે ત્યારે પોલીસ ફરજમાં કટ્ટીબધ્ધ રહેશે.

પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢ દ્વારા પધારેલ આયોજકોને તાજીયા/ઝુલુસને આયોજક દ્વારા સ્વયં સેવકો કે જેઓ આવા ઝુલુસમાં અડચણ ઉભી કરી શકે તથા તાજીયા/ઝુલુસનો ભાગ ન હોય, તેવા ઇસમોને ઓળખી શકે તે માટે સ્વયં સેવકો રાખી તેઓના નામની યાદી પોલીસ વિભાગને મળે તેમજ આવા ઝુલુસમાં કોઇ અન્ય વ્યકિત હથીયાર સામેલ ન કરે તથા DJ સીસ્ટમ તથા લાઉડ સ્પીકર પર કોઇ ધર્મની લાગણી દુભાય તેવા ગીત કે અન્ય વિવાદાસ્પદ ન વગાડવુ તેવુ સુચન કરવામા આવેલ. જૂનાગઢ જીલ્લામાંથી નિકળનાર મુખ્ય તાજીયા કુલ- ૭૬ નિકળનાર છે મહોરમ તાજીયા શહીદીનો તહેવાર છે જેમાં સત્ય, ધર્મ માટે બલીદાન આપેલ છે તેની પવીત્રતા જળવાય રહે તથા તહેવારનુ માન જળવાય, આ તહેવાર ગરીમાં પૂર્વક તથા સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે.
જુનાગઢ શહેરમાં નીકળનાર તાજીયા ઝુલસમાં DYSP-5, PI-14, PSI-52, POLICE-950, SRP-1 કંપની, હોમગાર્ડ-૧૦૦, ૦૨-ગાડનો ચુસ્ત બંદોબસ્ત તથા સમગ્ર રૂટનુ વિડીયોગ્રાફી / ફોટોગ્રાફી કરવામા આવનાર છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top