Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જૂનાગઢના ભેસાણ તાલુકાના કરિયા ગામના ખેડૂતના ખેતરમાં તંત્રના પાપે છેલ્લા પાંચ વર્ષથી પાણી ભરાય તા ખેડૂત  આત્મા વિલોપન કરવા મજબૂર

Share to

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કરીયા ગામના ખેડૂત વિનુભાઈ ગજેરા ની પાસે ઘર ચલાવવા માટે 20 વીઘા જમીન આવેલી છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી 20 વીઘા જમીનમાં પાણી ભરાય છે જેને લઈને પાંચ વર્ષથી ખેડૂતને ઉપજ પણ ન આવી હોય એટલે બંને સીઝનનું વાવેતર ન થવાથી નુકસાની જય છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતના ખેતરમાં વાવેતર જ નથી થતું અત્યાર સુધીમાં 25 લાખ થી વધારે નું નુકસાન પણ થઈ ચૂક્યું છે હવે તો ખેડૂતને પોતાના પરિવારનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ખેડૂત તંત્ર સામે લાચાર બન્યો છે ખેડૂત વિનુભાઈ ગજેરા એ પોતાના ખેતરમાં પાણી ભરવા બાબતે નિકાલ માટે મામલતદાર કચેરી કલેકટર કચેરી સ્વાગત સમિતિ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરેલી છે જેમાં મુખ્યમંત્રીએ તો તંત્રને પણ કહી દીધેલું છે કે આ ખેડૂતનું તાત્કાલિક કામ કરી આપો. માર્ગ મકાન વિભાગ રોડ રસ્તા આર,એન,બી, ના અધિકારી મોરી સાહેબને તો ત્રણ ત્રણ લેખિત અરજીઓ પણ ખેડૂતે આપી છે છતાં આજ સુધી મોરી સાહેબ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવેલો નથી કલેકટર અને રોડ રસ્તા ના અધિકારીઓ ખેતર ઉપર આવીને રૂબરૂ વિઝીટ કરીને ચાલ્યા જાય છે અને કરી આપશું કરી આપશું આવા બહાના આપે છે મુખ્યમંત્ત્રિને રજૂઆત કરવા છતાં પણ આ તંત્રના અધિકારીઓની આંખો ખુલતી નથી ખેડૂત આગામી 15 દિવસમાં આ પાણીનો નિકાલ કરવા માટે અરજ કરી રહ્યો છે આ પાણીનો નિકાલ ન થાય તો આ વર્ષે પણ ખેતરમાં જણસી વાવી શકાય તેવી પરિસ્થિતિ નથી જેને લઇને ખેડૂત આત્મવિલોપન કરવા માટે મજબૂર બન્યો છે ખેડૂત ના પેટ ઉપર પાટુ વાગતા ચીમકી ઉચારી આવતા 15 દિવસમાં કલેકટર કચેરીએ પરિવાર સાથે આત્મ વિલોપન કરવામાં આવશે


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top