ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન પ્રત્યેક જિલ્લામાં વ્યાકરણ શરૂ થનાર છે ત્યારે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી ખાતે આવેલ છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કોસા અધ્યક્ષ રાજુભાઈ શાહ સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ ઉપસ્થિત પત્રકારોને વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ : મોદી કી ગેરંટી અભિયાન ની વિગતવાર માહિતી પૂરી પાડી સંકલ્પ પત્ર ૨૦૨૪ માં જણાવેલ ભારત સરકાર અને ગુજરાત સરકાર ની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ ની વિસ્તૃત અને છણાવટ કરી વિગતો પૂરી પાડી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ ના કેયુરભાઈ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધીને અરજદારને પરત કરી
પોરબંદર જીલ્લા રાણાવાવ તાલુકાના વડવાળા તુંબળતોલનેશ ”પ્રોહી બુટલેગર” રામા મુળુભાઈ ચાવડા ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડામાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયકોનિક સ્થળ મુલાકાતનું તા. 11/10/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું