![](https://durdarshinews.com/wp-content/uploads/2024/03/IMG-20240307-WA0016-1024x461.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/03/IMG-20240307-WA0015-1024x461.jpg)
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન પ્રત્યેક જિલ્લામાં વ્યાકરણ શરૂ થનાર છે ત્યારે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી ખાતે આવેલ છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કોસા અધ્યક્ષ રાજુભાઈ શાહ સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ ઉપસ્થિત પત્રકારોને વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ : મોદી કી ગેરંટી અભિયાન ની વિગતવાર માહિતી પૂરી પાડી સંકલ્પ પત્ર ૨૦૨૪ માં જણાવેલ ભારત સરકાર અને ગુજરાત સરકાર ની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ ની વિસ્તૃત અને છણાવટ કરી વિગતો પૂરી પાડી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે