ભારતની લોકશાહીના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના પ્રતિક એવા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.આવો, દેશના તપસ્વી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વિકસિત ભારત” તેમજ “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પ સાથે આઝાદીનાં આ અમૃત કાળમાં દેશહિત અને રાષ્ટ્રકલ્યાણ કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે