ભારતની લોકશાહીના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાના પ્રતિક એવા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.આવો, દેશના તપસ્વી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વિકસિત ભારત” તેમજ “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પ સાથે આઝાદીનાં આ અમૃત કાળમાં દેશહિત અને રાષ્ટ્રકલ્યાણ કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છોટાઉદેપુર વ્હોરા સમાજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો