ભેસાણ ના ચુડા ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને બહેનો દ્વારા રંગોળી તોરણ અને ધજાથી શણગારીને ગામને અયોધ્યા બનાવી દીધું હતું અયોધ્યાથી આવેલા અક્ષર કળશના વધામણા પણ કરવામાં આવ્યા હતા22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ શુભ અવસર નું વિશ્વ સાક્ષી બનવા જઈ રહ્યું છે દિવાળીના ઉત્સવથી પણ અનેક ગણો ઉત્સાહ ગામડે ગામડે અને શહેરોમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભેસાણ તાલુકાના ચુડા ગામમાં અયોધ્યા માંથી આવેલા અક્ષર કળશ ની શોભાયાત્રા અને કળશ પૂજન કરીને સાધુ સંતો મહંતો દ્વારા ગધઈ સમાજ તેમજ અનુસૂચિત સમાજના ઘરે ઘરે જઈને અક્ષત કળશ પધરવવામાં આવ્યા હતા આ કળશ યાત્રામાં મહાદેવ ગીરીબાપુ પરમ પૂજ્ય અમૃત ગીરીબાપુ તેમજ ચકાચક બાપુ પરમ પૂજ્ય દેવગીરી બાપુ પરમ પૂજ્ય વિવેકગીરી બાપુ વાઘણીયા તેમજ મિતુલભાઈ દેસાઈ જુનાગઢ જિલ્લા સહકાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભેસાણ તાલુકા અમિતભાઈ વેગડા સહસંયોજક ઘનશ્યામ ભાઈ પટોડીયા જયસુખભાઈ સરપંચ જોડાયા હતા
મહેશ કથિરીયા
ભેસાણ જૂનાગઢ
Khabar Ek dum Sachi
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર