October 15, 2024

માંડવી તાલુકાના અંધાત્રી ગામના યુવાન ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

Share to




રિપોર્ટર….. નિકુંજ ચૌધરી


સુરત જિલ્લા ના માંડવી તાલુકામાં આવેલ અંધાત્રી ગામમાં રાણી ફળિયા માં રહેતા એક યુવાન વીજ કરંટ લાગવાની ઘંટના સામે આવી હતી જેમાં અંધાત્રી રાણી ફળિયા ખાતે રહેતો હિતેશ પરસોત્તમ ભાઈ ચૌધરી ઉંમર વર્ષ આશરે ૨૧ જેઓ ખેતમજૂરી કરી પરિવારનું ભરણપોષણ ખેતરમાં હોમજૂરી કરવા માટે ગયો હતો ત્યારે નાં બપોર બાર વાગ્યે નાં અરસામાં ખેતરમાં લાઈટ પોલ હોય જે લાઈટ પોલ પર અગમ્ય કારણોસર હિતેશ ચૌધરી ને વીજ કરંટ લાગતા ધટના સ્થળે મોત નિપજ્યું હતું જે સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસ સહિત જીબીના અધિકારીઓ ને થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયા હતાં. હિતેશ ચૌધરી નાં મૃતદેહ ને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવા લાવામાં આવ્યો હતો


Share to

You may have missed