રિપોર્ટર….. નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા ના માંડવી તાલુકામાં આવેલ અંધાત્રી ગામમાં રાણી ફળિયા માં રહેતા એક યુવાન વીજ કરંટ લાગવાની ઘંટના સામે આવી હતી જેમાં અંધાત્રી રાણી ફળિયા ખાતે રહેતો હિતેશ પરસોત્તમ ભાઈ ચૌધરી ઉંમર વર્ષ આશરે ૨૧ જેઓ ખેતમજૂરી કરી પરિવારનું ભરણપોષણ ખેતરમાં હોમજૂરી કરવા માટે ગયો હતો ત્યારે નાં બપોર બાર વાગ્યે નાં અરસામાં ખેતરમાં લાઈટ પોલ હોય જે લાઈટ પોલ પર અગમ્ય કારણોસર હિતેશ ચૌધરી ને વીજ કરંટ લાગતા ધટના સ્થળે મોત નિપજ્યું હતું જે સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસ સહિત જીબીના અધિકારીઓ ને થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયા હતાં. હિતેશ ચૌધરી નાં મૃતદેહ ને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવા લાવામાં આવ્યો હતો
More Stories
જૂનાગઢ ના કેયુરભાઈ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધીને અરજદારને પરત કરી
પોરબંદર જીલ્લા રાણાવાવ તાલુકાના વડવાળા તુંબળતોલનેશ ”પ્રોહી બુટલેગર” રામા મુળુભાઈ ચાવડા ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડામાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયકોનિક સ્થળ મુલાકાતનું તા. 11/10/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું