આજ રોજ ડણસોલી ગામે લીમડી ફળીયા પ્રા.શાળા મુકામે પ્રધાનમંત્રી “મન કી બાત” નો કાર્યક્રમ લોકસભાના સાંસદશ્રી આદરણીય મનસુખભાઈ ડી.વસાવા સાહેબ ની ઉપસ્થિતી માં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ વાલિયા ખાતે કમળા માતા ના મંદિરે નવચંડી યજ્ઞ માં હાજરી આપી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
જેમાં ભા.જ.પા જિલ્લા ના આગેવાનશ્રીઓ તથા ભા.જ.પા તા-જિ હોદ્દેદારશ્રીઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, સહકારી સંસ્થાના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
સાગબારાના સેલંબા ખાતે ઝડપાયેલા 100 કવીંટલ સરકારી અનાજ પ્રકરણમાં ભાજપના નેતા સહિત 8 લોકો સામે ફરિયાદ
બ્રેકિંગ બોડેલી ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર
જેતપુરપાવી તાલુકાના બાર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં વધુ એક બસ ખાબકી અને બસનું ટાયર ગટરમાં બુરી રીતે ફસાઈ જતા મુસાફરો અને વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા,