![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/FB_IMG_1698636278398-300x225.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/FB_IMG_1698636282010-300x225.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/FB_IMG_1698636270006-300x225.jpg)
માનનીય મોદીજીના એક-એક શબ્દ, આપણા સૌના જીવનમાં હંમેશા નવી ઊર્જા અને પ્રેરણાનો સંચાર કરતા આવ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લા પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી રાજુભાઇ પાઠક, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીઓ, પ્રમુખશ્રીઓ સહિત કાર્યકર્તાગણ ઉપસ્થિત રહ્યા.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે