નારીશક્તિને_વંદન
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/09/FB_IMG_1695817062908-300x200.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/09/FB_IMG_1695817070928-300x200.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/09/FB_IMG_1695817067992-300x200.jpg)
ભારતના નવા સંસદ ભવનમાં નારીશક્તિ વંદન વિધેયક પસાર થયું એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારનું ઐતિહાસિક કદમ છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ આપતા આ વિધેયક દ્વારા દેશની નારીશક્તિને ઉત્કર્ષના અનેક અવસર આપવા બદલ ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નારીશક્તિએ ઉપસ્થિત રહીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો.
#નારીશક્તિને_વંદન
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે