મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે આરંભાયેલ ખેલ મહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા રમતવીરોને તમામ પ્રકારની સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ‘ખેલ મહાકુંભ’ના પરિણામે ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો