મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે આરંભાયેલ ખેલ મહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા રમતવીરોને તમામ પ્રકારની સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ‘ખેલ મહાકુંભ’ના પરિણામે ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે