ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના આંબાખાડી ગામે આવેલ ત્રણ યુવકો ફરવા માટે આવ્યા હોઈ ગ્રામજનો ના જાણવ્યા અનુસાર જેઓ ખાડી મા આવેલ વૉટર ફોલ મા આ યુવકો નાહવા માટે પાણી મા ઉતર્યા હોઈ જ્યાં પાણી ઊંડું હોવાથી બે યુવકો ઊંડા પાણી માં ગરકાવ થઈ જતા લોકો ની મદદ વડે તેઓ ને બહાર કાઢ્યા હતા પરંતું આ યુવકો ને પાણી ઊંડું હોવાથી તેઓ ને બચાવી શક્યા ના હતા..
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા થી ત્રણ મિત્રો ધોધમાં નાહવા માટે આવ્યા હતા જેમાંથી બે યુવાનો જુગલભાઈ વૈકુંઠ ભાઈ પટેલ ઉંમર વર્ષ 19 અને નિરવભાઈ જયંતીભાઈ ઠાકોર નું ધોધ ના ઊંડા પાણી માં ડૂબી જતા મોત નીપજ્યું હતું.. આ બનાવ અંગે અંબાખાડી ગામના ગ્રામજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તેઓ ના મૃતદેહ ને હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ લખાઈ રહ્યું છે ત્યા આ બનાવ અંગે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવા પામી નથી…જોકે રાજપારડી પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ છે અને આ બાબતે યુવાનોના પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે તેમજ
બંને યુવાનોના મૃતદેહ ને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
More Stories
જૂનાગઢ ના કેયુરભાઈ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધીને અરજદારને પરત કરી
પોરબંદર જીલ્લા રાણાવાવ તાલુકાના વડવાળા તુંબળતોલનેશ ”પ્રોહી બુટલેગર” રામા મુળુભાઈ ચાવડા ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડામાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયકોનિક સ્થળ મુલાકાતનું તા. 11/10/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું