રાજકોટના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે રૂબરૂ સવાંદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રજોકોટ જિલ્લા ના Sc,st, સેલ ના DYSP એચ, એસ્, રતનું સાહેબ ની ઉપસ્થિત મા અનુસૂચિત મુખ્ય હોદેદારો સાથે રૂબરૂ સવાંદો કર્યો હતો. અને મુખ્ય પ્રશ્નો સાંભળ્યા હતા. આ કાર્યક્રમ મા અનુસૂચિત જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ખાસ કરીને વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા.સામાજિક ન્યાંય સમિતિ ના ચેરમેન ગોવિંદભાઇ રાઠોડ,મનસુખ ભાગવત,ગોવિંદભાઇ મકવાણા, રમેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સોયા,પરબતભાઈ પરમાર,ગ્રામ પંચાયત ના સભ્યો સહિત ના Sc અનુજાતિક જ્ઞાતી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:મહેશ કથિરીયા
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના