September 4, 2024

રાજકોટ ના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામની ગ્રામ પંચાયત કચેરીએ Sc,st, સેલ ના અનુસૂચિતના હોદ્દેદારો સાથે d, y, s, p, એચ એસ રત્નુ સાહેબે રૂબરૂ સંવાદ કર્યો

Share to



રાજકોટના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે રૂબરૂ સવાંદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રજોકોટ જિલ્લા ના Sc,st, સેલ ના DYSP એચ, એસ્, રતનું સાહેબ ની ઉપસ્થિત મા અનુસૂચિત મુખ્ય હોદેદારો સાથે રૂબરૂ સવાંદો કર્યો હતો. અને મુખ્ય પ્રશ્નો સાંભળ્યા હતા. આ કાર્યક્રમ મા અનુસૂચિત જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ખાસ કરીને વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા.સામાજિક ન્યાંય સમિતિ ના ચેરમેન ગોવિંદભાઇ રાઠોડ,મનસુખ ભાગવત,ગોવિંદભાઇ મકવાણા, રમેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સોયા,પરબતભાઈ પરમાર,ગ્રામ પંચાયત ના સભ્યો સહિત ના Sc અનુજાતિક જ્ઞાતી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:મહેશ કથિરીયા


Share to

You may have missed