Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નેત્રંગ,વાલીઆ,ઝધડીયાતાલુકામા દીપડાની વસ્તી ૯૯ થઈ. નેત્રંગ તાલુકામા ૪૨, વાલીઆ તાલુકામા ૨૮ અને ઝધડીયા તાલુકા મા ૨૯ દીપડાની ગણતરી થઈ. 

Share to


નેત્રંગ. તા,૧૩-૦૫-૨૦૨૩.

વન વિભાગ દ્રારા દીપડા અને તૂણભક્ષી/નાના સસ્તન પ્રાણીઓની હાથધરવામા  આવેલ વસ્તી ગણતરી મુજબ ભરૂચ જીલ્લા ના ત્રણ તાલુકાઓમા દીપડાની વસ્તી ૯૯ થઈ છે.

નેત્રંગ વનવિભાગ ના આર,એફ,ઓ. એસ,યુ,ધાંચીએ આપેલ માહિતી મુજબ હાલમા મદદનીશ વન સંરક્ષકશ્રી પેટા વિભાગ ભરૂચ દ્રારા દીપડા અને તૂણભક્ષી/નાના સસ્તન પ્રાણીઓ ની વસ્તી ગણતરી હાથ ધરવામા આવેલ હતી નેત્રંગ તાલુકામાં કુલ ૭૮ ગામનો સમાવેશ થાય છે.જેમાંથી રીઝવઁ ફોરેસ્ટ ૪૨ ગામ છે, બાકીના ૩૬ ગામ રેવન્યુ વિસ્તાર ના છે.રીઝવઁ જંગલ વિસ્તારમા પ્રાણીઓ ને પીવાના પાણીના કુદરતી સ્ત્રોત છે. તેમ છતા વનવિભાગ દ્રારા આટિઁફીશિયલ પ્રાણીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત તૈયાર કરવામા આવ્યા છે.જેથી જંગલ વિસ્તારમા દીપડાનો વ્યાપ વધ્યો છે. 

તેમ છતા જંગલ વિસ્તાર કરતા રહેણક વિસ્તારોમા દીપડાઓ વધુ જોવા મળી રહ્યા છે.જેનુ મુખ્ય કારણ રેવન્યુ વિભાગમા ખેતી ની જમીનમા સૌથી વધુ શેરડીનુ વાવેતર થતુ હોવાથી સીમોમા શેરડીના ખેતરો વધુ છે. જેને લઈ ને શેરડીના ખેતરોમા આઠ થી દસ મહિનાનો સમયગાળો સારી રીતે ભય વગર પસાર થાય છે.અને પાણીની સુવિધા પણ મળી રહે છે.

વનવિભાગ ના આર એફ ઓ એસ,યુ, ધાંચીએ ના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દીપડા દ્રારા કોઈ માનવ ટર હુમલો કરવામા આવ્યો નથી.

દીપડા સાથે માનવીય ધષઁણ શુન્ય છે. તેના પરથી સાબીત થાય છે કે   દીપડા માનવ સાથે  એક મેક થઈ ગયા છે.

દીપડા દ્રારા માનવવય કોઈ નુકશાન નથી, માનવ દ્રારા દીપડાને કોઈ નુકશાન નથી. આના પરથી એવુ અનુમાન થાય છે, કે માનવ અને દીપડા એક સાથે રિઝર્વ ફોરેસ્ટ અને રેવન્યુ વિસ્તારમાં રહે છે, જેના કારણે ૨૦૨૦ની ગણતરી કરતા દીપડાની વસ્તી ૨૦૨૩ ના વર્ષ મા વધારો જોવા મળ્યો છે. જેમા હાલમા હાથ ધરેલ  વસ્તી ગણતરી મુજબ નેત્રંગ તાલુકામા ૪૨, વાલીઆ તાલુકામા ૨૮ અને ઝધડીયા તાલુકામા ૨૯ દીપડાઓ ની ગણતરી થયેલ છે.જ્યારે અન્ય પ્રાણીઓમા ઝરખ  ૪૭, જંગલીબિલાડી ૬, વણિયર ૨૮, લોકડી ૩, ધુવડ ૧૧, શિયાળ ૨૫, શાહુડી ૧૩ આમ ઉપરોક્ત પ્રાણીઓ ની ગણતરી કરવામા આવેલ છે.

નેત્રંગ,વાલીઆ, ઝધડીયા તાલુકાઓમા દીપડાની વસ્તીમાં વ્યાપ્ત થયો રહ્યો હોવા છતા દીપડાને માનવનુ ધષઁણ થયુ નથી, એજ વનવિભાગ ની મોટી સફળતા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top