Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભારતીય સંવિધાનના રચયિતા ડૉ. ભીમરાવસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ “જય ભીમ”ના નારા સાથે ઊજવાય.

Share to




ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે જાગૃત સામાજિક આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ડીજે ના તાલે બાઈક રેલી યોજી ખૂબ જ ધામધૂમથી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન સામાજિક આગેવાન ધર્મેશભાઈ વસાવાના જીએમડીસી રોડ પર આવેલ ઘરેથી કરવામાં આવ્યું હતું અને રાજપારડી ચોકડી ખાતે આ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ બાઈક રેલીનું સમાપન થયું હતું અને સાથે સાથે આજના આ ડૉ ભીમરાવસાહેબ આંબેડકરની જન્મજયંતિ ના દિવસે જ સામાજિક આગેવાન ભદ્રેશભાઈ વસાવા ના પુત્રનો પણ જન્મદિવસ હોય જેના ભાગરૂપે ભદ્રેશભાઈ વસાવા દ્વારા જાગૃત યુવાનોને ભારતીય બંધારણના પુસ્તકો વિતરણ કરવામાં આવ્યાં હતાં.

જેથી આજના નવયુવાનો બંધારણીય હક્કો પ્રત્યે જાગૃત બને સાથે સાથે અન્ય નવયુવાનોને પણ બંધારણીય હક્કો પ્રત્યે જાગૃત કરે, વધુમાં કે આ ઉજવવામાં આવેલ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આ પ્રસંગે તમામ ઉપસ્થિત યુવાનો અને વડીલો માટે ભોજન નું આયોજન પણ કરવામાં આવેલ હતું.


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top