Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ઈપીએફઓના પીએફ પર વ્યાજ ઘટતા ૬ કરોડ કર્મચારીઓને નુકશાન થશે

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૬, સતિષભાઈ દેશમુખ દ્વારા


દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે ૨૦૦૪ થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે. જાે કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન – ઈપીએફઓ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તે ફક્ત સરકારી નોકરી કરતા લોકો માટે જ શરૂ કરવામાં આવતું હતું પરંતુ પછીથી તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવ્યું છે. હવે દેશમાં દરેક કર્મચારીના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જાય છે. કર્મચારીઓને નિવૃત્તિ પછી પીએફ ખાતામાંથી લાભો મળે છે પરંતુ તેની સાથે બીજા ઘણા ફાયદા છે. આમાં સૌથી વધુ ૭ લાખની વીમા પોલિસી છે. આ સુવિધા અનુસાર કર્મચારી ફંડ ખાતાધારકના મૃત્યુ અથવા અચાનક બિમારીના કિસ્સામાં રૂપિયા ૭ લાખની નાણાકીય સહાય તેના પરિવારને આપવામાં આવે છે. પરંતુ આ માટે તમારે ઈ-નોમિનેશન દાખલ કરવાનું કામ કરવું પડશે.ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ઓર્ગેનાઈઝેશને ગયા શનિવારે પીએફ પર વ્યાજ દર નક્કી કર્યો જે છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી નીચો છે. ઈપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે વ્યાજ દર ૮.૧% નક્કી કર્યો છે. સરકારના આ ર્નિણયથી ઈપીએફઓના લગભગ ૬ કરોડ લોકોને ઝટકો લાગ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં પીએફ પર ૮.૫% વ્યાજ મળતું હતું. આ અહેવાલ દ્વારા જાણો કે તમે ૦.૪૦ ટકા ઓછા વ્યાજ સાથે કેટલું નુકસાન થશે. દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે ૨૦૦૪ થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે. જાે કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે ઈપીએફઓ શરૂ કરવામાં આવ્યું છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. બીજી તરફ સરકારે પીએફ પર મળતું વ્યાજ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ ૧૯૭૭-૭૮માં ઈપીએફઓએ વ્યાજ દર ૮% નક્કી કર્યો હતો. તે પછી હવે એટલે કે પૂરા ૪૦ વર્ષ પછી આટલું ઓછું વ્યાજ મળી રહ્યું છે. અત્યાર સુધી ૮.૨૫% કે તેથી વધુ વ્યાજ મળ્યું હતું. રિટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૮.૫% વ્યાજ ચૂકવ્યું હતું. તે પછી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં માત્ર ૮.૫% વ્યાજ મળ્યું હતું જ્યારે ૨૦૧૮-૧૯માં ઈપીએફઓએ ૮.૬૫% વ્યાજ આપ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૫૫% વ્યાજ મળ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૬૫% અને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૮.૮% વ્યાજ મળ્યું હતું. કર્મચારીના બેઝિક પગારના ૧૨% તમારા પીએફ ખાતામાં જમા થાય છે જે તમારા પગારમાંથી કાપવામાં આવે છે. કંપનીના ૧૨% યોગદાનમાંથી, ૩.૬૭% કર્મચારી પેન્શન ખાતામાં જાય છે. કંપનીનો બાકીનો ૮.૩૩ ટકા હિસ્સો પીએફ ખાતામાં જાય છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે વ્યાજ દર ૮.૧% છે. આ મુજબ તમને દર મહિને ૮.૧૦%ના દરે એક મહિનાનું વ્યાજ = ૧૨ મહિનાનું ૦.૬૭૫% વ્યાજ મળશે. જે અગાઉ ૮.૫% પર ૦.૭૦૮૩% હતો.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top