જૂનાગઢ મહાનગરાલિકાની ખોટી
નીતિ ના કારણે પ્રજા પરેશાન,
મહીલા દર્દીઓ ને રોડ પર રજળવું પડે.છે ડોકટર રોડ ઉપર દર્દી તપાસવા મજબૂર.
જૂનાગઢ માં છેલ્લા ઘણા વર્ષથી જે બિલ્ડિંગો ઊભી થઈ ગયા અને ત્યાર પછી અત્યારે bu સર્ટિફિકેટ ના નામે સીલ કરી મસમોટું કૌભાંડ આચરવા નું સત્તાધીશો અને પદાધિકારીઓ,અધિકારી,તંત્ર દ્વારા જે ચાલી રહ્યું છે એ જૂનાગઢની જનતા માફ નહીં કરે અને જે રીતે જૂનાગઢના બિલ્ડિંગો ઊભા છે ત્યારે ખુદ મહાનગરપાલિકાના બિલ્ડિંગનું BU સર્ટિફિકેટ નથી સરકારી કચેરીઓ નું BU સર્ટીફીકેટ નથી સૌપ્રથમ એમને સીલ મારીને પ્રજાનો વિશ્વાસ તો સંપાદન કરવો જોઈએ.
પેલા જૂનાગઢ મહાનરપાલિકાની પોતાના બિલ્ડીંગ નું પણ બીયું સર્ટિફિકેટ નથી, તો પહેલા પોતાના બિલ્ડીંગ માં સીલ મારી લોકોનો વિશ્વાસ સંપાદન કરવો જોઇએ.
જુનાગઢ નાં ભ્રષ્ટ શાસન થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
મહેશ કાથીરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
જુનાગઢ શહેરમાં આંગડીયા પેઢી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી રોકડા લુંટમાં ગયેલ રૂ.૨૬,૮૦,૦૦૦/- નો મુદામાલી રીકવર કરતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢના ભેસાણ તાલુકામાં સતત નવ દિવસ વરસાદ વરસતા મગફળી કપાસ સોયાબીન પલળી જતા ખેડૂતો પાઈમાલના આરે ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ
નવનિયુકત યુવા સંગઠન આદિવાસી યુવા બિરસા સેનાના નેજા હેઠળ આદિવાસી સમાજના મહાન લોક નાયક વીરપુરુષ ધરતી આબા બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.