Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

શિયાળો અને મકર સંક્રાંતિમાં તલની ખપ વચ્ચે ભાવમાં વધારો

kite, boy, kid
Share to

ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૨૧

મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન તલની માગ રહે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્વ છે. સફેદ તલમાં આરોગ્યપ્રદ આયર્ન, કોપર, વિટામિન મ્૬ હોય છે, તેનાથી રક્ત કોશિકાઓ સરળતાથી રચાય છે અને કાર્ય કરે છે. આ ઉપરાંત, તલ એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્‌સને ઘટાડવામાં મદદ કરે છે તેથી તેની માગ રહે છે.અત્યાર સુધી ખરીફ સહિત તમામ પાકોના ઉત્પાદનમાં ઘટાડાનું એકમાત્ર કારણ કમોસમી વરસાદ છે. તેથી મકર સંક્રાંતિના પર્વે તલના ભાવમાં સતત વધારો થશે. ખેડૂતો ઉત્પાદન વધારવા માટે એક અથવા વધુ વિકલ્પો અપનાવે છે, પરંતુ દેશમાં તલની ઉપજ ઘટી રહી છે કારણ કે પ્રતિ એકર ઉત્પાદન અન્ય પાકો કરતા ઓછું છે પરિણામે રાજ્યમાં તલના ભાવમાં ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં એક અંદાજ મુજબ આ વર્ષે માત્ર ૩ લાખ ૨૫ હજાર મેટ્રિક ટનનું જ ઉત્પાદન થઈ શકશે. કમોસમી વરસાદને કારણે તલની ગુણવત્તા પર પણ અસર પડી છે. વરસાદના કારણે માત્ર ઉત્પાદનમાં ઘટાડો જ નહીં પરંતુ તલની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે, જ્યારે આ જ વરસાદને કારણે હલકી ગુણવત્તાના તલના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન સારી ગુણવત્તાના તલની વધુ માગ રહે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશા સહિતના આ રાજ્યોમાં તલની ખેતી થાય છે. વરસાદના કારણે તલના સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં અન્ય તલ ઉત્પાદક દેશોમાં પણ ઉત્પાદનમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. દેશમાં અંદાજે ૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે, જાેકે તેમાં ૨૫ ટકાનો ઘટાડો થઈ શકે છે. આફ્રિકામાંથી તલની આયાત પણ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં આયાત-નિકાસ માટે જરૂરી કન્ટેનરના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top