ભેસાણ તાલુકાના વિકાસના કામો રોડ રસ્તા પાણી સહિતના કામો પદાઅધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા લોકોમાં રોષ મિટિંગ યોજાય
ભેસાણ તાલુકામા લોકો સુધી સરકારશ્રી દ્ધારા અનેક યોજનાઓ ફાળવવામા આવી છે અને પહોંચતી પણ થઈ છે પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીયા વિકાસ રૂધાયો છે જેમા મુખ્ય ભેસાણ જુનાગઢ સ્ટેટ હાઈવે 35 કિલોમીટર જે કામ શરૂ પણ થયેલ પરંતુ જિલ્લાના પદાધીકારીઓની મનમાનીથી બંધ કરીદીધાને પાચ વર્ષ થયા બીજી તરફ જેતપુર દેવકીગાલોળ હાઈવે 14 વર્ષ થયા મંજુર થયો પરંતૂ હજૂ સૂધી કામ શરૂ થયુ નથી તેમજ સૌની યોજનાના પાણીથી ખેડૂતો વંચીત ભેસાણ તાલુકાના પીવાના પાણીમા માત્ર નમૅદાનુજ પાણી આપવામાં આવે છે અને તેમાં પણ લાઈનતૂટે એટલે ભેસાણને પંદર દિવસે પીવાનું પાણીન મળે પૂર્વ ભાજપ પ્રમુખ મગનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે અમે 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કરવાના છીએ પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂધાયો છે જો આગામી ટૂક સમયમા આ ગંભીર પ્રશ્વનોનૂ નિરાકરણ કરવામા નહી આવે તો સામાજીક કાયૅકરો દ્ધારા દરેક ગામડાઓમા ઘરઘર સુધી પ્રશ્રનોનૂ વિસ્તરણ કરી સરકાર સુધિ પહોચાડવામા આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો