ભેસાણ તાલુકાના વિકાસના કામો રોડ રસ્તા પાણી સહિતના કામો પદાઅધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા લોકોમાં રોષ મિટિંગ યોજાય
ભેસાણ તાલુકામા લોકો સુધી સરકારશ્રી દ્ધારા અનેક યોજનાઓ ફાળવવામા આવી છે અને પહોંચતી પણ થઈ છે પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીયા વિકાસ રૂધાયો છે જેમા મુખ્ય ભેસાણ જુનાગઢ સ્ટેટ હાઈવે 35 કિલોમીટર જે કામ શરૂ પણ થયેલ પરંતુ જિલ્લાના પદાધીકારીઓની મનમાનીથી બંધ કરીદીધાને પાચ વર્ષ થયા બીજી તરફ જેતપુર દેવકીગાલોળ હાઈવે 14 વર્ષ થયા મંજુર થયો પરંતૂ હજૂ સૂધી કામ શરૂ થયુ નથી તેમજ સૌની યોજનાના પાણીથી ખેડૂતો વંચીત ભેસાણ તાલુકાના પીવાના પાણીમા માત્ર નમૅદાનુજ પાણી આપવામાં આવે છે અને તેમાં પણ લાઈનતૂટે એટલે ભેસાણને પંદર દિવસે પીવાનું પાણીન મળે પૂર્વ ભાજપ પ્રમુખ મગનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે અમે 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કરવાના છીએ પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂધાયો છે જો આગામી ટૂક સમયમા આ ગંભીર પ્રશ્વનોનૂ નિરાકરણ કરવામા નહી આવે તો સામાજીક કાયૅકરો દ્ધારા દરેક ગામડાઓમા ઘરઘર સુધી પ્રશ્રનોનૂ વિસ્તરણ કરી સરકાર સુધિ પહોચાડવામા આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે