ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગ તાલુકા મોરીયાણા ગામે યાત્રા પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કયુઁ હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જીવંત પ્રસારણ અને વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,યુવાનો શિક્ષીત થશે તો રોજગારી પ્રાપ્ત કરી આથિઁક પગભર થતાં સુખ-શાંતિ જીવન જીવી શકશે.આદિવાસી સમાજનો વિકાસ થાય અને આત્મનિભઁર બને તે માટે મોદી સરકાર અનેક કલ્યાણકારી યોજના લાવી છે.જે યોજનાનો લાભ લાભાર્થીઓને અપાવા દરેક કામ કરવું પડશે.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
More Stories
જુનાગઢના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બરવાળામાં “Tally Accounting, GST income Tax અને Tax Planning” વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*