ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગ તાલુકા મોરીયાણા ગામે યાત્રા પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કયુઁ હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જીવંત પ્રસારણ અને વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,યુવાનો શિક્ષીત થશે તો રોજગારી પ્રાપ્ત કરી આથિઁક પગભર થતાં સુખ-શાંતિ જીવન જીવી શકશે.આદિવાસી સમાજનો વિકાસ થાય અને આત્મનિભઁર બને તે માટે મોદી સરકાર અનેક કલ્યાણકારી યોજના લાવી છે.જે યોજનાનો લાભ લાભાર્થીઓને અપાવા દરેક કામ કરવું પડશે.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
More Stories
ઝગડીયા તાલુકાના હીંગોરીયા ગામે ઘરમાંથી રૂપિયા 82,000 ઉપરાંત નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનનો કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ….
ઝગડીયા તાલુકાના હીંગોરીયા ગામે ઘરમાંથી રૂપિયા 82,000 ઉપરાંત નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનનો કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ….
* નેત્રંગ તાલુકાક્ષાનો હેલ્થ મેળો સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયો