![](https://durdarshinews.com/wp-content/uploads/2023/12/FB_IMG_1701488088176-1024x683.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/12/FB_IMG_1701488046489-684x1024.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/12/FB_IMG_1701488084751-1024x683.jpg)
ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં નેત્રંગ તાલુકા મોરીયાણા ગામે યાત્રા પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કયુઁ હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જીવંત પ્રસારણ અને વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,યુવાનો શિક્ષીત થશે તો રોજગારી પ્રાપ્ત કરી આથિઁક પગભર થતાં સુખ-શાંતિ જીવન જીવી શકશે.આદિવાસી સમાજનો વિકાસ થાય અને આત્મનિભઁર બને તે માટે મોદી સરકાર અનેક કલ્યાણકારી યોજના લાવી છે.જે યોજનાનો લાભ લાભાર્થીઓને અપાવા દરેક કામ કરવું પડશે.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા.
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.