ઝગડીયા -27-02-2023 ભરૂચ ખેતી વાડી અધિકારી શ્રી પિયુષ માંડાણીએ ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડ્યું તાલુકા કક્ષાની ખેડૂત શિબિરમાં સુભાષ પાલેકર ગાય આધારીત પ્રાકૃત્તિક ખેતી, ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માહિતગાર કરાયાં ભરૂચ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં ભરૂચ વહીવટીતંત્ર અને સીએસઆર પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને ખેતીની અન્ય નવીન પધ્ધતિઓથી જિલ્લાના ખેડૂતને માહિતગાર […]
નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૦,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા,
ખાતર ભાવમાં ધરખમ વધારાની સાથે બિયારણના ભાવમાં વધારો ઝીંકાયો, તા.૦૧-૦૬-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દયનીય બની જવા પામી હતી.ખેડુતો ખેતીકામ છોડવા મજબૂર બની ગયા છે,કાળી મજુરી કરીને હેમખેમ ખેતરમાં ઉભો કરેલા પાક તાઉતે જેવા કુદરતી વાવઝોડાથી નષ્ટ-નાબુદ થઇ ગયો હતો,અને ખાતરના […]