નેત્રંગ. તા.૧૮-૦૩-૨૫
રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદા અને વ્યવસ્થાનું શાસન કથળી રહ્યુ છે. તેવા સંજોગોમાં અમદાવાદમાં બનેલા બનાવ બાદ રાજ્યનું ગૃહ ખાતું હરકતમા આવ્યુ છે.અને રાજ્ય પોલીસ વડા થકી ગુનેગાર બેકાબુ બન્યા છે.તેને દામ માટે કરેલા આદેશને લઈ ને ભરૂચ જીલ્લા પોલીસ વડાએ ભરૂચ જીલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને લોકો સુખ શાંતિ રહે તેને લઈ ને જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તાર માં ફુટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ ની ઝુંબેશ ના આપેલ આદેશને લઈને નેત્રંગ પોલીસ સ્ટેશન પણ હરકતમા આવતા પીઆઇ આર સી વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે તા.૧૭ના રોજ રાત્રિના ૮.૪૫ કલાકે નેત્રંગ ચાર રસ્તાથી ફટ પેટ્રોલિંગ કરવામા આવેલ અને સધન વાહનચેકિંગ ની કામગીરી હાથ ધરવામા આવતા નેત્રંગ તાલુકા ગુનાખોરી કરનારા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા