જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલયએ શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરિયાત મંદ લોકો તેમજ ગરીબ દર્દીઓ માટે આંખના રોગનું ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો.ગરીબ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવા માટે તમામ દર્દીઓને નિષ્ણાંત ડોકટરો દ્વારા વિના મૂલ્યે તપાસ કરી આંખને લગતી તમામ દવાઓ ફ્રી માં આપવામાં આવી હતી….
આ કેમ્પ માં ૫૦ થી વધારે દર્દી ઓ એ લાભ લીધો હતો તેમાથી ૧૭ દર્દી ને રાજકોટ ખાતે ઓપરેશન કરવા માટે લઇ જવામા આવ્યા હતા આ કેમ્પ દર મહીનાની ૧૮ તારીખે શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કોંગ્રેસ ભવન, ગાંધી ચોક, જુનાગઢ ખાતે રાખવામા આવે છે. તો કેમ્પ નો લાભ લેવા મોતીયાના દઁદી આંખ ને લગતા રોગો ના દર્દી ઓ ને લાભ લેવા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમીતભાઈ પટેલે જણાવ્યું હતું. કેમ્પ માં નામ નોધાવવા માટે કાર્યાલય મંત્રી ગુરુમુખદાસ વસવાની ને મો.૯૪૨૬૯૯૫૦૫૧ નામ નોધાવી આપવું.એકદમ ફ્રીમાં સારવાર મળશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો