Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

*સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો એ તાળાબંધી કરતા શિક્ષણ વિભાગ માં દોડધામ*

Share to

ટી.પી.ઓ અને ટીડીઓ ની ટીમ જઈ ને ગામજનો ને સમજાવતા શાળા ખોલવામાં આવી

શિક્ષકોની અંદરો અંદરની લડાઈ માં બાળકો નાં શિક્ષણ પર પડી રહી છે અસર..

(ઈકરામ મલેક રાજપીપળા) : સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળા માં શિક્ષકો અને ગ્રામજનોની માથાકૂટ માં એક શિક્ષિકાની બદલી કરાવવા બુધવારે શાળાને તાળાબંધી કરવામાં આવી અને શિક્ષિકાની બદલી નાં થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનો એ જીદ પકડતા નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શાળાઓ માં પણ શિક્ષકો શિક્ષકો વચ્ચે ચાલત રાજકારણ માં બાળકો હંમેશા પીસાતા હોય છે પરંતુ શિક્ષકો એ બાબત સમજી લે જે બાળકો છે તો પોતે છે.અને પોતાની નોકરી છે.તો તેમને 60 થી 70 હજાર ઊંચા પગારો મળે છે. પંરતુ અંદરોઅંદર નાં ઝઘડામાં શિક્ષણ વિભાગનું નામ બગડે છે..આં વાત છે સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાની 1 થી 5 ધોરણ ની સ્કૂલ અને 74 બાળકો આં સ્કુલમાં ભણે છે. ત્રણ શિક્ષકો છે. હાલમાં એક શિક્ષિકા જેમનું નામ નયનાબેન વસાવા છે. ગ્રામજનો નો આક્ષેપ છે કે આં શિક્ષિકા નું વર્તન સારું નથી ગામના વડીલો સાથે પણ ગમેતેમ બોલે છે. એટલું જ નહિ શાળામાં બાળકો ને કાઈ શીખવતા પણ નથી. જેથી બાળકો તેમની સાથે નહીં પણ બીજા શિક્ષકો પાસે ભણવાનું પસંદ કરે છે. એટલે આં શિક્ષિકા નયના વસાવા ની બદલી કરવામાં આવે જ્યાં સુધી સ્કૂલમાંથી શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખીશું કરી સવારે શાળાના સમયે બાળકો આવ્યા અને બધાને બહાર કાઢી આખું ગામ ભેગું થયું અને સ્કૂલને તળા બંધી કરી હતી.

પ્રાથમિક શાળા ને તળાબંધી નાં સમચાર મળતા જિલ્લા શિક્ષણાધિકારી ની સુચનાથી તાલુકા શિક્ષણાધિકારી નાનસિંગ વસાવા અને તાલુકા વિકાસ અધિકારી મહેશ વસાવા સહિત શિક્ષણ વિભાગની ટીમ ખોચરપડા ગામે પહોચી ગ્રામજનો ને સમજાવી બાળકોનાં શિક્ષણ ને નાં બગાડો આં બદલીઓ અમારા હાથમાં નથી સરકાર માં રજુઆત કરી છે. કહી સમજાવતા ગ્રામજનો એ શાળા નું તાળાબંધીને ખોલી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી.

બોક્સ: ચાર મહિનામાં બીજી વાર સ્કૂલને તાળાબંધી

શિક્ષિકા નયનાબેન જેઠાભાઈ વસાવા સાથે ગામજનો ઝગડો થયો 5 સપ્ટેમ્બર 24 નાં રોજ તું..તું.. મે.. મે..થઈ સામસામે બોલાચાલી થતાં ગામજનો એ આં નયનાબેન નું વર્તન સરું નથી સહિતના ગંભીર આક્ષેપો લગાવી 6 સપ્ટેમ્બર નાં ડીડીઓ ને લેખિત આવેદન આપ્યું કોઈ કાર્યવાહી નાં થતાં 2 ઓકટોબર 24 નાં રોજ શાળાને તાળાબંધી કરી. બસ થઈ જશે એવા આશ્વાશન બાદ શાળા ખોલી પણ છતાં કોઈ કાર્યવાહી નાં થતાં બુધવારે 11 ડિસેમ્બરે 24 નાં રોજ ફરી તાળાબંધી કરી ફરી અધિકારીઓ શાળા એ પહોચી સમજાવટ કરી શાળા ખોલાવી પરંતુ આવું થાય છે કેમ શું ખરેખર નયનાબેન સરું નથી ભણાવતા કે બીજી કોઈ બાબત છે. પણ ગ્રામજનો એક વાલી તરીકે શિક્ષકો ની તપાસ કરે કોણ કેવું ભણાવે અને કેટલી મહેનત કરે જો તાળા મારવા કરતા આટલી કાળજી રાખે તો પણ શિક્ષણ સુધરે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top