Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

વિજયા દશમીની ઉજવણી: ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરાયુ, એસપીએ વિજયા દશમીની શુભેચ્છાઓ પાઠવી

Share to

ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ અધિક્ષક હસ્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં શસ્ત્રો,અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ અને પોલીસ કર્મીઓની ઉપસ્થિતમાં પૂજા અર્ચના કરાઈ હતી.વિજય દશમીની ઉજવણી કરવામાં આવી વિજયા દશમીનો દિવસ જે અસત્ય ઉપર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે મોટા વિજયનો સંબંધ છે, આજના દિવસે માં દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્ય પર વિજય મેળવ્યો તેમજ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો વધ કર્યું હતું. જેથી આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે શક્તિ રૂપ શસ્ત્રોનું પૂજન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે પણ વિજયા દશમી નિમત્તે એસપી મયુર ચાવડાના હસ્તે શસ્ત્રો,અશ્વદળ અને શ્વાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
જિલ્લાને શાંતિપૂર્ણ માહોલની શુભેચ્છાઓ જેમાં હેડ કવાટર્સ ડીવાયએસપી એસ.એસ. ગાંગુલી, સહિતના પ્રોબેશલ ડીવાયએસપી, LCB પીઆઈ મનીષ વાળા સહિતદરેક પોલીસ મથકના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ જવાનો ઉપસ્થિત થયા હતા.એસ.પી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે,પોલીસ પરિવાર શસ્ત્રોની મદદથી સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો ઉપર વિજય મેળવી લોકોને સુરક્ષા પ્રદાન કરવા શક્તિ અને મનોબળ મળી રહે છે. આવનારા દિવસોમાં દેશ અને જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ બની રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top