Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામે આવેલ કબ્રસ્તાનમા લાઈટો ના હોવાના કારણે હાલાકી..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

રાત્રી દરમિયાન દફનવિધિ માટે આવતા લોકો ને લાઈટ વિના પડી રહી છે મુશ્કેલીઓ…


ભરૂચ જિલ્લા ના દુમાલા વાઘપુરા ગ્રામપંચાયત દ્વારા દુમાલા વાઘપુરા ગામ તેમજ કેટલીક જગ્યા ઉપર લાઈટો ઉભી કરવામાં આવી છે જેમાં ચોમાસા દરમિયાન લોકો ને અંધારામા અગવડતા ના ઉભી થાય તે માટે CSR અંતર્ગત રાજશ્રી પોલિફિલ કંપની (RPL ) તેમજ અન્ય યોજનાઓ થકી આ લાઈટો કેટલીક જગ્યા ઉપર નાખવામાં આવી હતી પરંતુ કેટલીક લાઈટો મા ખામી સર્જાતા આ લાઈટો રીપેરીંગ માટે કાઢવામાં આવી તો ખરી પરંતુ છેલ્લા દોઢેક મહિના થી લાઈટોને ફરી રીપેરીંગ કરી લગાવવામા ના આવતા મુસ્લિમ સમાજ ના લોકોના સ્વજનો ના અંતિમવિધિ માટે કબર તેમજ દફનવિધિમા મુશ્કેલીઓ પડી રહી છે ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આ લાઈટો છેલ્લા દોઢ મહિના થી રીપેરીંગ કરવા માટે પંચાયત દ્વારા ઉતારવામાં આવી હતી પરંતુ પંચાયતની ઢીલી કામગીરી અને અપૂરતું ધ્યાનના કારણે તેઓ એ હજુ સુધી લાઈટો ના લાગવતા પોતાના સ્વજનો ની દફનવિધિ મા મુશ્કેલીઓ વેઠવી પડી હતી ત્યારે આ બાબતે પંચાયત દ્વારા વહેલી તકે બન્ધ પડેલ લાઈટોને રીપેર કરી જે તે જગ્યા ઉપર ફરી લગાવાય જેથી નાગરિકો ને સુવિધા અવિરત મળી રહે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે..


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top