લાઠી તાલુકામાં વૈષ્ણવ સંપ્રદાય માટે અદ્યતન હવેલી આસ્થાનું પ્રતિક છે.ગત વષેૅ કોરોના મહામારીમાં પ્રભુજીનો પાટોત્સવ સાદગીપૂર્ણ ઉજવાયો હતો.
તા.૪-૯-૨૧ ને શનિવારના રોજ વિસમો પાટોત્સવ તમામ ઉત્સવના મનોરથી આ.સૌ.પુષ્પાબેન ચંદ્રકાન્તભાઈ સંઘવી (મુંબઈ )ના સહયોગથી ટ્રસ્ટી મંડળ દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શાસ્ત્રોમાં ગોવર્ધન પર્વતનો મહીમા ખૂબજ સુંદર વણૅવેલ છે એવા આબેહૂબ ગોવધૅન પવૅતના દશૅન બાદ કીતૅન મંડળી દ્વારા પ્રભુજીને લાડ લડાવી હીંડોળા દશૅન અને વિવિધ મનોરથના દશૅનનો લ્હાવો સૌ વૈષ્ણવ સંપ્રદાયે લીધો હતો.આ પાટોત્સવ નિમિત્તે મહાપ્રભુજીના પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ