*કચ્છ*
*
ગાયોને પાણીના વહેણમાંથી કાઢવા માટે પોલીસ તંત્ર તેમજ ગામ લોકો બન્યા મદદરૂપ.*
*નાની ખેડોઇ થી માધવનગર જતા રસ્તામાં ખેડોઇ ગામની આશરે 100 થી 150 જેટલી ગાયો માધવનગર માં ફસાઈ જતા તેમને પાણીના વહેણમાં અંજાર પોલીસ ( પૂર્વ કચ્છ પોલીસ ) અને ગામ ના લોકો સાથે રહી ને હેમખેમ પાણી ના વહેણમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.*
*કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*