બ્રેકિંગ
જેતપુરપાવી રૂટની આ બસ ગટરમાં ફસાઈ ગયા બાદ મહામહેનતે બહાર કાઢવામાં આવી .
તંત્રની બેદરકારીને કારણે આવી ઘટના છાસવારે બને છે
જ
ેમાં બીએસએનએલ તંત્રના પાપે મુસાફરોને ભોગવવું પડે છે.
કોન્ટ્રાક્ટરે રાતોરાત જેસબી થી રોડની સાઈડમાં લાઈન ખોદી ને માટી નુ પુરાણ કર્યા વગર જતાં રહ્યા
છોટાઉદેપુર ડેપોની બસ છોટાઉદેપુર બસ સ્ટેન્ડથી વિધાર્થીઓ અને મુસાફરોને લઈને ઝોઝ, ધોરિસામલ, બાર, પાવીજેતપુર જઈ રહી હતી.
બાર ચોકડી પાસે બીએસએનએલની અન્ડર ગ્રાઉન્ડ કેબલો નાખવાની કામગીરી ચાલી રહી છે.
કોન્ટ્રાક્ટરે રાતોરાત જેસીબી થી રોડની સાઈડમાં લાઈન ખોદી ને માટી નુ પુરાણ કર્યા વગર જતાં રહેતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત
* નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે સેવાસેતુનો કાયઁક્રમ સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયો * ૧૧ ગામોના પ્રાથમિક પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો
ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે કપરાજે આધેડ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા