Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

વીતેલા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં 61 મિમી ખાબક્યો

Share to

અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં 351 મિમી નોંધાયો

વરસાદી મૌસમ વચ્ચે સહેલાણીઓ બંને તાલુકાઓમાં ભરમાર

નિનાઈ ધોધ,કુનબાર માલ સામોટ,દેવમોગરા સહિતના વિસ્તારોમાં મૌસમને મનભરીને માણતા સહેલાણીઓ

સાગબારા સહિત ડેડીયાપાડા તાલુકામાં ગઈકાલે વરસાદે જોરદાર બેટિંગ કરતા સર્વત્ર વરસાદ વરસ્યો હતો.મોડીસાંજે બંને તાલુકાઓમાં વરસાદે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી લોકોને વરસાદી માહોલ નો અહેસાસ કરાવ્યો હતો. હાલ વરસાદી માહોલ વચ્ચે સાગબારા અને ડેડીયાપાડા એમ બંને તાલુકાઓમાં સહેલાણીઓ વરસાદની મૌસમને મનભરીને માનવા આવી રહયા છે.

શનિવારે સાંજે સાગબારા અને ડેડીયાપાડા તાલુકાઓમાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતોએ કરેલા વાવેતરની ફાયદો થશે. ત્યારે ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમીધારે વરસાદે બંને તાલુકાઓ ને ભીંજવી નાખ્યા હતા. સાગબારા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 61 મિમી જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ડેડીયાપાડા તાલુકામાં 30 મિમી તો નાંદોદ તાલુકામાં 33 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે તિલકવાડા તાલુકામાં 29 મિમી અને ગરૂડેસ્વર તાલુકામાં માત્ર 10 મિમી વરસાદ નોંધાયો છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ ધીમે ધીમે વરસાદે પોતાનો અસલી મિજાજમાં આવી જઈને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી મૂકી હતી.અને લોકોને ગરમીમાં મહદઅંશે રાહત મળી હતી.

હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સાગબારા તાલુકાના દેવમોગરા સહિત ડેડીયાપાડા તાલુકાના નિનાઈ ધોધ, કુનબાર ,માલ સામોટ સહિત ના અનેક ફરવાના સ્થળોએ સહેલાણીઓને ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. અને વરસાદી માહોલ વચ્ચે મૌસમને મનભરીને માનતા જોવા મળી રહયા છે. ચારેકોર લીલાછમ જંગલો અને વરસાદી માહોલમાં પડતા વરસાદને માણવો એક કુદરતી લહાવો જ કહેવાય.અત્યારે આ બંને તાલુકાઓમાં સહેલાણીઓ આવી રહયા છે.
ત્યારે વરસાદની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ચાલુ સીઝનમાં સૌથી વધુ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં 351 મિમી ,ત્યારબાદ સાગબારા તાલુકામાં 343 મિમી ,તિલકવાડા તાલુકામાં 334,નાંદોદ તાલુકામાં 311 અને ગરૂડેશ્વર તાલુકામાં 119 મિમી જેટલો વરસાદ પડયો છે.જે કુલ વરસાદ 1458 મિમી અને સરેરાશ વરસાદ 292 મિમી જેટલો નોંધાયો છે.છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન ભરીને વરસતા ન હતા પરંતુ શનિવારે મેઘરાજા મનભરીને વરસતા ખેડૂતોમાં ખુશહાલી ની લહેર જોવા મળી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top