October 17, 2024

જૂનાગઢ મા વૉટર વર્કસ શાખા માં ફરજ બજાવતા પરશુરામભાઈ ટીલાવત વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા સન્માન કરાયું

Share to



ભેંસાણ તાલુકા નાં કરિયા ગામના પરશુરામભાઈ હરજીવનભાઈ ટીલાવત જેઓ મહા નગરપાલિકા જૂનાગઢ મા વૉટર વર્કસ શાખા માં આશરે 30 વર્ષે થી વધું ફરજ બજાવતા હતા. જેઓ આજરોજ સેવા નિવૃત થતા તેમના ડિપાર્ટમેન્ટ નાં ઇન્ચાર્જ સહિતનાઓ દ્વારા સન્માન કરાયું જેમાં આ તકે વૉટર વર્કસ ડિપાર્ટમેન્ટ નાં બહોળી સંખ્યામાં સહ કર્મચારીઓ સહીત નાં ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed