ભેંસાણ તાલુકા નાં કરિયા ગામના પરશુરામભાઈ હરજીવનભાઈ ટીલાવત જેઓ મહા નગરપાલિકા જૂનાગઢ મા વૉટર વર્કસ શાખા માં આશરે 30 વર્ષે થી વધું ફરજ બજાવતા હતા. જેઓ આજરોજ સેવા નિવૃત થતા તેમના ડિપાર્ટમેન્ટ નાં ઇન્ચાર્જ સહિતનાઓ દ્વારા સન્માન કરાયું જેમાં આ તકે વૉટર વર્કસ ડિપાર્ટમેન્ટ નાં બહોળી સંખ્યામાં સહ કર્મચારીઓ સહીત નાં ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ કથિરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે