ભેંસાણ તાલુકા નાં કરિયા ગામના પરશુરામભાઈ હરજીવનભાઈ ટીલાવત જેઓ મહા નગરપાલિકા જૂનાગઢ મા વૉટર વર્કસ શાખા માં આશરે 30 વર્ષે થી વધું ફરજ બજાવતા હતા. જેઓ આજરોજ સેવા નિવૃત થતા તેમના ડિપાર્ટમેન્ટ નાં ઇન્ચાર્જ સહિતનાઓ દ્વારા સન્માન કરાયું જેમાં આ તકે વૉટર વર્કસ ડિપાર્ટમેન્ટ નાં બહોળી સંખ્યામાં સહ કર્મચારીઓ સહીત નાં ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ કથિરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો