![](https://durdarshinews.com/wp-content/uploads/2024/01/FB_IMG_1706287486615-300x200.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/01/FB_IMG_1706287479500-300x200.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/01/FB_IMG_1706287482286-300x200.jpg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવન, ગાંધીનગર ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રશંસનીય અને પ્રેરણારૂપ કામગીરી કરનાર રાજ્યના ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે