મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવન, ગાંધીનગર ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રશંસનીય અને પ્રેરણારૂપ કામગીરી કરનાર રાજ્યના ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો