જૂનાગઢ ના વિસાવદર ના ગીરમાં આવેલું કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યારે મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન અને પુણ્યનું પર્વ જેથી આપ પર્વ નિમિત્તે કનકાઈ મંદિર ગૌશાળા માટે મુંબઈ સ્થિત શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયો માટે લીલો ઘાસકારો મોકલવામાં આવ્યો છે અનિલભાઈ તથા તેમનો પરિવાર કનકાઈ મંદિરની ગાયો માટે વખતોવખત ખોળ ગોળ બાજરાની ઘૂઘરી વગેરે જેવી સેવાઓનું દાન આપે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો