જૂનાગઢ ના વિસાવદર ના ગીરમાં આવેલું કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યારે મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન અને પુણ્યનું પર્વ જેથી આપ પર્વ નિમિત્તે કનકાઈ મંદિર ગૌશાળા માટે મુંબઈ સ્થિત શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયો માટે લીલો ઘાસકારો મોકલવામાં આવ્યો છે અનિલભાઈ તથા તેમનો પરિવાર કનકાઈ મંદિરની ગાયો માટે વખતોવખત ખોળ ગોળ બાજરાની ઘૂઘરી વગેરે જેવી સેવાઓનું દાન આપે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે