*લોકેશન નલીયા*
*જેમાં મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ*
*પી.એસ.આઇ સાહેબ શ્રી તથા જુદા જુદા વિભાગના અધિકારીઓ આ સંકલન મિટિંગમાં જોડાયા હતા.*
*સંકલન મિટિંગમાં જાળ કટીંગ બાબતે સંબંધિત ને સૂચના અપાઈ હતી, ગૌચર જમીનમાં દબાણો દૂર કરવા સંબંધિત ને સુચના અપાઈ હતી,ઝેરી સીરપ અંગે સરપ્રાઈઝ સુચના અપાઈ હતી, પ્રાંત કચેરીમાં પાણી વિશે સંબંધિત ને સુચના અપાઈ હતી, કોઠારામાં પંપીંગ માંથી પાણી બાબતે મીટર લગાડવા સંબદિતને સૂચના અપાઈ હતી.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી*
*નલીયા અબડાસા કચ્છ*
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે