Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..

Share to



બોડેલીમાં સવા ત્રણ સંખેડામા સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખબક્યો….

હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ સાથે છોટાઉદેપુર જિલ્લામા પણ વાતાવરણમા પલટો આવતાના છેલ્લા 24 કલાક થી ભર શિયાળે ચોમાસા બેસી ગયા નો મહોલ કાળા ડિબાંગ વાદળો અને વીજળી કડાકા ભડાકા વચ્ચે પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બોડેલીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ સંખેડામાં ત્રણ ઇંચ જેટલો પાવી જેતપુરમાં અઢી ઇંચ છોટાઉદેપુરમાં તો સવા બે ઇંચ થી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

લગ્નસરાની સીઝન ચાલતી હોય અનેક જગ્યા ઉપર લગ્ન પ્રસંગો લઈ બેઠેલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા લગ્ન મંડપમાં પાણી ભરાઈ ગયેલ હોય આવેલા મહેમાનોને ક્યા બેસાડવા તે માટે ચિંતામાં મુકાયા હતા કમોસમી વરસાદને કારણે કપાસ, સોયાબીન, ડાંગર શાકભાજી સહિત અન્ય પાકમા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે..
છોટાઉદેપુર છેલ્લા 24 કલ્લાક દરમિયાન 56 MM જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં..
પાવીજેતપુર 63 mm
છોટાઉદેપુર 58 mm
કવાટ 37 mm
નસવાડી 28 mm
સંખેડા 70 mm
બોડેલી મા….79 MM
Total..55.83..mm
વરસાદ નોંધાયો છે.
જીલ્લામા સૌથી વધુ 79 MM એટલે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ બોડેલીમા ખાબકયો હતો.
વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને ધોળા દિવસે લાઈટ ચાલુ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી. કપાસ સહિત તુવેરમાં રોગ લાગવાની ખેડુતો ભીતીમાં સેવાઈ રહી છે વાતાવરણના ફેરફારના કારણે ઉભા પાક મા રોગ લાગે તેવી શક્યતાઓ સાથે જ્યારે રવિ પાકોમાં મકાઈ અને ચણા માટે કોઈ નુકસાન નથી. જો કે એક સ્ટેજ મળી ગયો હોવાનું જીલ્લા ખેતીવાડી અધિકારીઓ તરફથી જાણવા મળ્યું છે
અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે ઉભા પાકોમાં રોગ લાગી જતાં ઊત્પાદનમા નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઇ જગતનો તાત ચિંતામાં મુકાયો છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top