Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પ્રેમી યુગલે સેલ્ફી વિડિઓ બનાવી નર્મદા મા મૌત ની છલાંગ મારી

Share to





મરતા પહેલા યુવક અને યુવતીએ બનાવેલા છેલ્લાં વિડિઓ મા તેઓ એ કહ્યું કે તેમને સાથે રેહવું હતું, પણ ઘરના લોકો માનતા નથી, એટલે હવે અમારે જીવવું નથી અને પછી…

ઈકરામ મલેક: રાજપીપળા

24 નવેમ્બરે નર્મદા ના ગરુડેશ્વર ના બ્રિજ ઉપર થી એક યુવક અને યુવતી એ મૌત ની છલાંગ મારી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. મરણજનાર યુવક અને યુવતી પૈકી યુવતી સગીર વયની હોવાનું જાણવા મળે છે. યુવક અને યુવતી ગરુડેશ્વર તાલુકા ના વઘરાલી ગામ ના છે, યુવક નું નામ ગંગારામ નવીનભાઈ તડવી ઉ.19 અને મરણજનાર યુવતી નું નામ છે હીનાબેન દિનેશભાઇ તડવી ઉ.18 વર્ષ બન્ને એકબીજા ના પ્રેમ સંબંધ મા હતા.

બન્ને એકજ ગામ ના અને બને એકજ જ્ઞાતિના હોવા છતાં તેમના ઘરનાઓ ના અ-સ્વીકાર ને કારણે બન્ને એ અંતિમ પગલું ભર્યું અને પોતાનું જીવન ટૂંકાવી લીધુ. એટલુંજ નહિ મરતા પહેલા બન્ને એ સેલ્ફી વિડિઓ બનાવ્યો અને કહ્યું કે અમારે ભેગા રેહવું હતું પણ ઘરનાઓ નથી માનતા એટલે અમે અમારી જાતે મરવા માંગીએ છીએ..

24 નવેમ્બરે બપોરના ચાર વાગ્યે આસપાસની આ ઘટના છે પોલીસને બે કલાક બાદ ખબર પડે છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે બંનેને તપાસીને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ આવે છે ફરજ પરના ડોક્ટરો બંનેને મૃત જાહેર કર્યા હતા, મૌત નું સાચું કારણ જાણવા બન્ને ના શવ નું પી.એમ કરાયું હતું.

પ્રેમી યુગલે આપઘાત કરવા માટે ગરુડેશ્વર ના જુના બ્રિજ ને પસંદ કર્યો હતો કે જે હાલ ક્ષતિ ગ્રસ્ત હોવાના કારણે અવર-જવર માટે બંધ કરાયો છે, અને ભાદરવા ખાતે મેળા તરફ જતા પગપાળા સંઘ ના લોકોની ભારે અવરજવર હોવા છતાં તેમને કોઈએ આપઘાત કરતા જોયા કે રોક્યા હોય એવું જાણવા મળતું નથી, અને તેઓ જે તરફ કુદયા એ તરફ નદી ના પટ મા મેળા મા આવતા લોકો નાહવા માટે પણ મોટી સંખ્યા મા ભેગા થતા હોય છે.

ત્યારે અંદાજે 200 ફૂટ કરતા પણ વધારે ઊંચાઈએ બ્રિજ ઉપર થી નીચે પાણી વગર ની જગ્યા મા પથ્થરાળ જગ્યા એ પટકાતા બન્ને ના મૌત ના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મૌત નિપજયા હશે, જો નજીક ના કોઈએ તેમને જોઈ રોકવા નો પ્રયત્ન કર્યો હોત તો કદાચ તેમના જીવ બચી જાત..


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top