કપાસ, તુવર અને ડાંગર સહિતના રોકડીયા પાકોમાં નુકશાન
જયદીપ વસાવા – નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગાબારા તાલુકામાં છેલ્લાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે વેહલી સવારથી વિજળી અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.
માવઠાને કારણે અચાનક આવેલાં ભૂમિપુત્રોની આશા પર પાણી ફરી વળ્યું. માંડ માંડ બેઠો થઈ રહેલો ખેડૂત પર પડતાં પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. માવઠાની અસરથી મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી.વધુમાં ભર શિયાળે માવઠાથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં ઠંડીનું જોર વધ્યું હતું.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે