![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0053-1024x458.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0049-1024x458.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0054-1024x458.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0048-1024x458.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0052-1024x458.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0050-1024x458.jpg)
વાલીયા તાલુકાના ચોરઆમલા ગામમાં આવેલ સદગુરુ કબીર મંદિર ખાતે દાદા ગુરુદેવ મહંત કમળદાસજીની ૬૨મી પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે ગાદીના વર્તમાન મહંત ભાવદાસજી વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આનંદ આરતી સદગુરુ કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરાના ગાદીપતિ મહંત 108 પ્રિતમદાસજીના કરકમલો દ્વારા દક્ષિણ ગુજરાતના મહંત અને સાધુ સંતોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સમાજના પ્રમુખ દેવુભા કાઠી અને દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સેના સુધિરસિહ અટોદરિયા પ્રમુખ તેમજ પ્રયાગસિહ વાસીયા અને ભરુચ-નર્મદા સહિત સુરત જિલ્લાના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.